ધોરાજી નજીક આવેલ તોરણીયા નકલંકધામ ખાતે અષાઢી બીજ ઉત્સવ નિમીતે પુ. રાજેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં રામદેવપીર મંદિરે ધ્વજારોહણ, મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણી યોજાઈ હતી અને લાખની…
૧૧ જુલાઈએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન : રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી મેગા…
અન્નકૂટના અલભ્ય દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેતા સેંકડો ભક્તો ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા ઇસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા ગત સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો…
દ્વારકાના દેવીભુવન રોડ ઉપર આવેલા પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે રાત્રે ૧૦ઃથી ૧૨ દરમ્યાન રથયાત્રા મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવેલ. રથયાત્રા મહોત્સવ દરમ્યાન શ્રી રામ…
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પાલાભાઈ સામનભાઈ ગામી નામના ૫૫ વર્ષના કોળી પ્રૌઢને છેલ્લા પાંચેક વર્ષથી પગના ઘૂંટણમાં દુખાવો થતો હોય, આ દુઃખાવાની તેમણે ઘણા સમયથી દવાઓ લીધી હતી. તેમ…
ખેતરમાં લોહિલુહાણ વૃધ્ધનો મૃતદેહ ખાટલા ઉપર પરીવારને નજરે પડ્યો : પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરાઇ દ્વારકાથી અંદાજીત દસ કિમીના અંતરે આવેલ લાડવા ગામ પાસે એક ખેતરમાં ગતરાત્રીના વૃધ્ધની હત્યા…
ઉના પ્રાંત કચેરી, મામલતદાર કચેરીમાં અધીકારીઓ પોતાની મનમાનીથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને લાંચ લેવા હોવા અંગે તેમજ અન્ય વિવિધ મુદ્દે આવેદન આપી લેખિત રજૂઆત કરાઇ ઊના બાર એસોસિએશન દ્વારા પ્રાંત…
વિસાવદરની ગાઠાણી હોસ્પિટલ અને બેંક ઓફ બરોડાની બાજુમાં કચરાઓના ઢગલાઓ જાણે મચ્છરોનો ઉપદ્રવ કરવો હોય એવું લાગી રહ્યું છે. બેંક ઓફ બરોડા અને ગાંઠાણી હોસ્પિટલની બાજુમાં આવેલી જમીન ઉપર ગંદકીરાજથી…