ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણીએ મુલાકાત લઈ, મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં રોટલી બનાવવાના મશીન માટે સ્વ. તુલસીદાસ તથા સ્વ. માતૃશ્રી સંતોકબેન તુલસીદાસ સામાણીના…
પ્રકૃતિની રક્ષા અર્થે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાણવડની મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ…
ખંભાળિયામાં આવેલા યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વીરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના શખ્સ સામે આશરે બે વર્ષ પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં એક સગીરાના અપહરણ સબબ પોક્સો એક્ટની કલમ હેઠળ…
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. મહેનતુ વિધાર્થીઓ આ પધ્ધતિનો સૌથી વધુ ભોગ બનતા હોય, દરેક ઉમેદવારને સમાન તક મળે તે માટે…
હાલમાં દેશમાં મોન્સૂન સીઝન પૂરબહારમાં ખીલી છે અને ચારે બાજુ એના કારણે તોફાની વરસાદ વરસી રહ્યો છે અને ભારતીય હવામાન ખાતા દ્વારા હજુ એક સપ્તાહ આવું વાતાવરણ રહેનાર હોવાના અનુમાનના…
યાત્રિકોનું સન્માન, સ્વમાન સાથોાથ મંદિરની સુરક્ષા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડાનો અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત રહેશે ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં યાત્રિકોનું સન્માન,…
સમગ્ર વિશ્વમાં તમાકુથી દર વર્ષે ૮૦ લાખ લોકો, જ્યારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યું પામે છે : નથી વિચાર્યુ તો હવે વિચારો.. “નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ” અંતર્ગત “તમાકુ છોડો કવિટ…
ખંભાળિયા – જામનગર માર્ગ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં માલસામાન ભરવા આવતા ટ્રકના ડ્રાઇવરો, ક્લીનરો પાસેથી અનધિકૃત રીતે રકમની માંગણી કરી અને ધાક-ધમકીઓ આપી, દાદાગીરી કરતા ૨૩ શખ્સો સામે ખંભાળિયા…