Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયાના જલારામ મંદિર અન્ન ક્ષેત્ર માટે રોટલી મશીન માટે સામાણી પરિવારનો આર્થિક સહયોગ

ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણીએ મુલાકાત લઈ, મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં રોટલી બનાવવાના મશીન માટે સ્વ. તુલસીદાસ તથા સ્વ. માતૃશ્રી સંતોકબેન તુલસીદાસ સામાણીના…

Breaking News
0

ખંભાળિયામાં “એક પેડ માં કે નામ”ઃ ૨૦૦ જેટલા વૃક્ષોનું એક સાથે વાવેતર કરાયું

પ્રકૃતિની રક્ષા અર્થે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાણવડની મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ…

Breaking News
0

ખંભાળિયા : સગીરાના અપહરણ પ્રકરણના પાકા કામના ફરાર આરોપીને એલસીબી પોલીસે દબોચી લીધો

ખંભાળિયામાં આવેલા યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મનોજ ઉર્ફે મનીયો વીરકુમાર ઉર્ફે રાજુભાઈ કેસરી નામના શખ્સ સામે આશરે બે વર્ષ પૂર્વે સ્થાનિક પોલીસ મથકમાં એક સગીરાના અપહરણ સબબ પોક્સો એક્ટની કલમ હેઠળ…

Breaking News
0

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી CBRT પધ્ધતિ દૂર કરવા માંગરોળ પંથકના ફોરેસ્ટ ઉમેદવારોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. મહેનતુ વિધાર્થીઓ આ પધ્ધતિનો સૌથી વધુ ભોગ બનતા હોય, દરેક ઉમેદવારને સમાન તક મળે તે માટે…

Breaking News
0

કેન્દ્ર અને રાજ્ય સરકારની મનાઈનો ઉલાળિયો કરતા મચ્છીમારો :કચ્છના આખાતમાં ગેરકાયદેસર મચ્છીમારી કરવા નીકળેલ બોટોને પકડી પાડતું કોસ્ટગાર્ડ

હાલમાં દેશમાં મોન્સૂન સીઝન પૂરબહારમાં ખીલી છે અને ચારે બાજુ એના કારણે તોફાની વરસાદ વરસી રહ્યો છે અને ભારતીય હવામાન ખાતા દ્વારા હજુ એક સપ્તાહ આવું વાતાવરણ રહેનાર હોવાના અનુમાનના…

Breaking News
0

પવિત્ર શ્રાવણ માસમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે જડબેસલાક-લોખંડી બંદોબસ્ત

યાત્રિકોનું સન્માન, સ્વમાન સાથોાથ મંદિરની સુરક્ષા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડાનો અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત રહેશે ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં યાત્રિકોનું સન્માન,…

Breaking News
0

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં સાંસ્કૃતિક, ધાર્મિક, ડાયરાના કાર્યક્રમો : નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈ ભવ્ય આયોજન

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી ગીર-સોમનાથ મીડીયા સેન્ટર આયોજીત શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો, નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈઓ યોજાશે શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે તારીખ ૩-૮-૨૦૨૪ સવારે ૫ઃ૩૦…

Breaking News
0

“તમાકુયુક્ત જીવનશૈલી છોડી, તમાકુમુક્ત આદતને” તેજસ્વી સ્મિત અને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે જિંદગીને જાેડી સુદ્રઢ ભવિષ્યના નિર્ધાર થકી પ્રતિબદ્ધ બનીએ

સમગ્ર વિશ્વમાં તમાકુથી દર વર્ષે ૮૦ લાખ લોકો, જ્યારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યું પામે છે : નથી વિચાર્યુ તો હવે વિચારો.. “નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ” અંતર્ગત “તમાકુ છોડો કવિટ…

Breaking News
0

ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં માલ ભરવા આવતા ટ્રક ચાલકો સામે ગેરકાયદેસર રીતે રકમ માંગી, દાદાગીરી કરતા બે ડઝન જેટલા શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા – જામનગર માર્ગ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં માલસામાન ભરવા આવતા ટ્રકના ડ્રાઇવરો, ક્લીનરો પાસેથી અનધિકૃત રીતે રકમની માંગણી કરી અને ધાક-ધમકીઓ આપી, દાદાગીરી કરતા ૨૩ શખ્સો સામે ખંભાળિયા…

1 6 7 8 9 10 1,347