ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો…
કોરોના મહામારીએ હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. ત્યારે આ પરિસ્થિતિની સીધી અસર ધંધારોજગાર ઉપર થતાં અનેક લોકો…
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી. સંવત્સરી એ જૈનોનું મહાન…
સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાલ્સીફેરમ સહિતનાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્વાઈન ફ્લુ ન્યુમોનિયા…
જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની…
તાજેતરમાં ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રપ જિલ્લાના લેજીસ્લીેટીવ એસેમ્બ્લીના સભ્યોની જિલ્લા પોલીસ કમ્પલેઈન ઓથોરીટીમાં નિમણુંક કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લામાં વીમલભાઈ કાનાભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ…
રાજયના સામાન્ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશ્નર આઇ.એ.એસ.ની આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે ૨૦૧૮…
ગુજરાત રાજયનાના ર૮ જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે જેમાં રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાધ્યાયની જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી બદલી આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ…
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો…