Author Abhijeet Upadhyay

Breaking News
0

પોકેટ કોપ એપ્લીકેશનની સહાયથી છેતરપીંડી કેસના આરોપીને ગુનાની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ…

Breaking News
0

શ્રાધ્ધ મિટીંગ-ર૦ર૦

આગામી દિવસોમાં શ્રાધ્ધ મહિનો આવી રહયો છે ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં કાગડાઓએ જાણે કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઈ મીટીંગ યોજી હોય તેવું જણાઈ આવે છે. આ મીટીંગમાં કાગડાઓએ નકકી કરેલા મુદાઓ નીચે…

Breaking News
0

વિસાવદર-જૂનાગઢ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું

વિસાવદર-જૂનાગઢ રોડ ઉપર ગઈકાલે જકાતનાકા પાસે હવેલી સવારે રોડ ઉપર અકે વૃક્ષ ધરાશાયી થયાનો બનાવ બનવા પામેલ હતો. જાેકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી અને રસ્તા ઉપર પડેલા વૃક્ષને દૂર…

Breaking News
0

જલંધરમાં ફોૈજીનું ગ્રામજનો દ્વારા કરાયું સન્માન

દેશનાં સાચા હિરો રાત-દિવસ જાેયા વગર આપણા રખોયા કરતા સરહદ ઉપરનાં વીર સૈનિક એવા જૂનાગઢ જીલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં જલંધરનાં રબારી સમાજનાં કરમટા લાખાભાઈ ઈરાણાભાઈ ૧૭ વર્ષથી દેશની સેવા કરી…

Breaking News
0

શાપુર નજીક આવેલા ભયંકરનાથ મહાદેવ મંદિરે સોમવારે વિશેષ શણગાર યોજાયો

જૂનાગઢ નજીક આવેલા શાપુર ગામ પાસે આવેલા સુપ્રસિધ્ધ ભયંકરનાથ મહાદેવ મંદિર કે જે ભકતજનોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા ભયંકરનાથ મહાદેવ મંદિરે ગઈકાલે શ્રાવણ…

Breaking News
0

રાજકોટ શહેરનાં સેવાભાવી તબીબ ડો. જીતેન્દ્ર અમલાણીની ‘એઈમ્સ’ એકઝીકયુટીવ કમિટિમાં નિમણુંકને સર્વત્ર મળતો આવકાર

પ્રધાનમંત્રીનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ અંતર્ગત ગુજરાત રાજયની ‘એઈમ્સ હોસ્પિટલ’ [All india institute of medical science(AIIMS)] મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અથાગ પ્રયત્નોથી રાજકોટ શહેરને ફાળવેલ છે. જે સોૈ સોૈરાષ્ટ્રવાસીઓ માટે ગોેૈરવની બાબત છે.…

Breaking News
0

ભાજપ પ્રમુખ સમક્ષ કોઈ નેતા કે કાર્યકર એવી હિંમત બતાવી શકશે કે આ શહેરની જનતા રસ્તા સહિતની અનેક સમસ્યાથી પિડીત છે

આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જૂનાગઢની ખાસ મુલાકાતે આવી રહયા છે ત્યારે ભાજપ પ્રમુખનાં સામૈયા માટેની તૈયારી પુરજાેશથી ચાલી રહી છે. અને સારો દેખાવ થાય તે…

Breaking News
0

રાજકોટ સહિતના પાંચ મહાનગરોમાં ૭૦ માળથી ઉંચી ઈમારત બંધાશે

ગુજરાતના વિકાસને નવી ઉંચાઈ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયના પાંચ મહાનગરોને દુબઈ-સિંગાપોર જેવા વૈશ્ર્‌વિક કક્ષાના બનાવવા માટેના મહત્વના આયોજનની જાહેરાત કરી છે જેમાં હવે આ મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરા અને ગાંધીનગરમાં ૭૦…

Breaking News
0

કોરોનાને મ્હાત આપ્યા બાદ બીજી વાર ખતરો રહેતો નથી

કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઈ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકોના શરીરે આ સંક્રમણની વિરૂદ્ધ એન્ટિબલેડી બનાવી લીધી છે તેમને તેના બીજી…

Breaking News
0

ગુજરાત હાઈકોર્ટના ત્રણ વકીલોની જજ તરીકે નિયુકિત કરાઈ

રાજયના ત્રણ એડવોકેટસની જજ તરીકે પસંદગી કરવાની ભલામણને ગુજરાત હાઈકોર્ટે મંજુર કરી છે. સુપ્રીમકોર્ટે કોલેજિયમની ૧૪ ઓગષ્ટે મીટિંગ મળી હતી. આ મીટિંગમાં કોલેજિયમ દ્વારા વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર એસ. દેસાઈ…