Author Abhijeet Upadhyay

Breaking News
0

લલિતભાઈ રાદડીયાનું જામકંડોરણા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

સ્વ.વિઠલભાઈ રાદડીયાના પુત્ર અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના નાનાભાઈ લલિતભાઈ રાદડીયાએ સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર એન્ટ્રી કરી અને જામકંડોરણા બેઠક ઉપરથી બિનહરીફ રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર બન્યા અને રાદડિયા પરિવારનો રાજકોટ…

Breaking News
0

કલ્યાણપુરના ભોગાત ગામનો મોબાઈલ દુકાનનો સંચાલક બનાવતો હતો ડુપ્લીકેટ લાયસન્સ અને જન્મના દાખલા !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભોગાત ગામના એક શખ્સે મોબાઈલ રીપેરીંગની દુકાનના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી હતી. આ અંગે જિલ્લા એલસીબી પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ભોગાત ગામના વિજય રૂડાચ નામના શખ્સને વિવિધ…

Breaking News
0

સોમનાથ દાદાની ભૂમિમાં વિશ્વાસ-ભરોસા સાથે વરસોથી ‘સુઘરી’ પોતાનાં માળા બનાવે છે

ર૧મી સદીમાં માનવી આધુનિક ટેકનોલોજી અને ટેકનીકથી જેમ પોતાના સુંદર મકાનો બનાવે છે તેમ પક્ષીઓની સૃષ્ટીમાં પણ આર્કીટેક કે ઈજનેરી કળાને ભૂલાવી દે તેવી સુઝબુઝ-કલાત્મકતા વાસ્તુશાસ્ત્ર ભગવાને ‘સુઘરી’ નામના ચકલીકુળનાં…

Breaking News
0

વેરાવળમાં મહાત્મા ગાંધી માર્ગ જ ગંદકીથી ખદબદતો અને સમસ્યાગ્રસ્ત

વેરાવળ-સોમનાથમાં પાલીકાના તંત્રના અણઘડ વહીવટના કારણે વેપારીઓ, લોકો સૌ કોઇ હાલ વરસાદની સીઝનમાં બિસ્માર અને ગંદકીથી ખદબદતા રસ્તાઓથી પરેશાની ભોગવી રહયા છે. જેમાં દરરોજ હજારો લોકોની અવર-જવર થતા એવા જોડીયા…

Breaking News
0

પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની શેરીઓ એક વર્ષ પૂર્વે ખોદી નંખાયા બાદ નવો રોડ બનાવવાનાં વિવાદથી રહીશો ત્રાહીમામ

જોડીયાનગર પ્રભાસપાટણની શાંતિનગર સોસાયટીની પાંચેક શેરીઓમાં ભુગર્ભ ગટરનું કામ પુર્ણ થયા ગયા બાદ નવા ડામરના રસ્તા બનાવવાનું પાલીકા તંત્રે દોઢ વર્ષ પૂર્વે આયોજન કરેલ અને તેની તમામ મંજુરીઓ પણ એક…

Breaking News
0

પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ)નું નિધન : કલાજગતને મોટી ખોટ

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી સુ.શ્રી.જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું…

Breaking News
0

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’ નું નિધન

જામનગરનાં જાણીતા કાર્ટુનિસ્ટ આવદ ‘‘જામી’’નું ગત તા.૧૧-૭-૨૦૨૦ ને શનિવારનાં રોજ સાંજે લાંબી માંદગીને કારણે નિધન થયું હતું. શ્રી એ.એચ.જામીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે મુસ્લિમ પરિવારમાં થયો હતો. ડિ.ટી.સી.નો અભ્યાસ…

Breaking News
0

ખંભાળિયાના ભાડથર ગામેથી અજાણ્યા વૃધ્ધાનો મૃતદેહ સાંપડ્યો

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના ખાટલાધાર વિસ્તારમાંથી ગત તા. ૮ મી ના રોજ એક અજાણ્યા વૃધ્ધાને મૃતદેહ મળી આવ્યો હતો. આશરે ૬૫ વર્ષના, પાતળા બાંધાના અને શ્યામ વર્ણના તથા ડાબા હાથ…

Breaking News
0

રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં રાદડીયા જૂથનો દબદબો અકબંધ

સમગ્ર સહકારી જગતમાં નામના ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય ચૂંટણી તમામે તમામ ૧૭ બેઠક ઉપર કિસાન નેતા જયેશ રાદડીયા પ્રેરિત પેનલ બિનહરીફ થતા સમગ્ર સહકરી જગતમાં ખુશી છવાયેલ છે.…

Breaking News
0

માંગરોળમાં કોરોના કેસમાં વધારો : લોકોમાં ભય

માંગરોળમાં ચાર દિવસ પહેલા કોરોનાનો કેસ આવ્યા બાદ શહેર અને તાલુકામાંથી એક-એક મળી વધુ બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. શહેરના બહારકોટ વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા…