રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો દરમ્યાન પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ગુરૂકુલમાં બિરાજમાન શ્રી હનુમાનજીને સુંદર શણગાર અને ફુલની ડીઝાઇન તથા દિપમાળા…
ભગવાન શ્રી રામના જન્મ સ્થાન એવા અયોધ્યામાં ઐતિહાસિક ઘડી એવા શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ ગઈકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. ઐતિહાસિક અને આશરે પાંચ સદી પછી…
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતોનાં હસ્તે અયોધ્યામાં મંદિરનો શિલાન્યાસ વિધી સંપન્ન કરાઈ છે અને હિન્દુ સમાજનું વર્ષોનું સપનું શ્રી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ સાકાર થઈ…
શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્યાતિભવ્ય મંદિરનાં શિલાન્યાસ વિધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે નિમિત્તે મધુરમ-ટીંબાવાડી ખાતે આવેલ કેશવ ક્રેડીટ શાખા દ્વારા પણ ભગવાન શ્રી રામચંદ્રજીનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લામાં જુદા જુદા છ સ્થળોએ સ્થાનિક પોલીસે ગઈકાલે જુગાર રમી રહેલા છ મહિલાઓ સહિત કુલ પાંત્રીસ જુગારીઓનેે દબોચી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગોઈંજ ગામના વાડી…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા અવિરત રહી છે. શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં જાણે ભોળાનાથ મહાદેવને મેઘરાજા પણ અભિષેક કરી રહ્યાં હોય તેવા માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે…
રાજુલામાં ઈંગ્લિશ મિડિયમ શાળાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથેનો પત્ર રાજુલા શહેર એન.એસ.યુ.આઈ પ્રમુખ રવિરાજ ધાખડા અને યુવા આગેવાન અજય શિયાળ દ્વારા નિયામક સર્વ શિક્ષા અભિયાન તથા અગ્ર સચિવ…
સોમનાથ ભૂમિ ઉપર મેઘરાજા ઓળધોળ હોય તેમ ભારે વરસાદ પડયા બાદ ગઈકાલે બીજા દિવસે ફરી વ્હેલીસવારથી મેઘરાજાએ મુકામ કર્યુ હતુ. સવારે ૧૦ થી ૧૨ બે કલાકમાં ૨ ઇંચ જેટલો ધોધમાર…
માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ સાથે માણાવદરના બાવાવાડી વિસ્તારમાં ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતાં ટીસી બળી ગયું હતું. બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં કોઈ જાનહાનિ થયેલ નથી. માણાવદરમાં ધોધમાર વરસાદને પગલે ખારા ડેમમાં…