Author Abhijeet Upadhyay

Breaking News
0

રૂબરૂમાં પરીક્ષા આપવી, ઓનલાઇન કે પછી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણ

કેમ છો મિત્રો. સૌ મજામાં જ હશો અથવા તો રહેતા હશો. મજામાં નહિ હોવ તેનું કારણ મને ખબર છે અને તે કારણ છે પરીક્ષાઓ લંબાતી જાય છે જ્યારે આગળના ધોરણમાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં કોરોના પોઝીટીવ કેસો આવતા તે વિસ્તારો કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં મુકયા

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧, ૭, ૧૨, ૧૩, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જૂનાગઢ કલેકટર દ્વારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનામાં મંડલીકપુર ગામનાં ૬૦ વર્ષનાં પુરૂષનું મૃત્યું : મૃત્યું આંક પાંચ થયો

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મંડલીકપુર ગામનાં કોરોના પોઝિટીવ કેસનાં દર્દી ૬૦ વર્ષનાં પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનો આંક પ…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરમાં ગાંડી વેલનું આક્રમણ વધ્યું

જૂનાગઢ શહેર અને જીલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે નદી-નાળાં-ડેમો-તળાવોમાં નવા નીરની આવક થતાં છલકાઈ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ નયનરમ્ય એવાં નરસિંહ મહેતાં સરોવર છલકાઈ ઉઠ્યું છે…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ : હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને સમગ્ર વરસાદનું ચિત્ર ઉજળું બની ગયું છે. ગઈકાલે વરાપ અને વરસાદનાં ઝાપટા સતત ચાલુ રહયા હતાં. આજે સવારથી જ…

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લાની બજારોમાં સર્વત્ર મંદીનો માહોલ

કોરોનાની મહામારી સાથે આર્થિક મંદીને પણ લાવી છે. લોકડાઉનને કારણે બજારો બંધ રહેતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો હતો અનેક લોકો રોજેરોજ બેરોજગાર થઈ રહ્યા છે અને મોંઘવારીને શરણે થયા…

Breaking News
0

જૂનાગઢ વિજ કચેરીએ હોબાળો મચાવતાં જલારામ સોસાયટીનાં રહીશો

જૂનાગઢના જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા વીજ પુરવઠાની બેદરકારીના વિરોધમાં પીજીવીસીએલની કચેરીએ જઈ હોબાળો મચાવી ધરણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરનાં જલારામ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી લાઈટ ગૂલ થવાના બનાવો…

Breaking News
0

ગાંધીનગર સચિવાયલમાં અદ્યતન ટેકનોલોજીવાળું આયુષ્કામ-૨૦ મશીન મુકાયું

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહયો છે તો બીજી તરફ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ બાદ હવે મંત્રીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા હવે સંક્રમિત વ્યક્તિ સચિવાલયમાં…

Breaking News
0

દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટમાં ઓછી કિંમતે જમીન સંપાદન સામે કિસાન કોંગ્રેસનો વિરોધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મહત્વના એવા દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને તેની સાથે જ દાત્રાણા – જુવાનપુર એર સ્ટ્રીપ પ્રોજક્ટમાં ખેડૂતોની કપાતમાં જતી જમીન અંગે…

Breaking News
0

મેંદરડા ખાખીમઢી રામજી મંદિરે ગુરૂપૂર્ણિમાની થતી ઉજવણી

મેંદરડા ખાખીમઢી રામજી મંદિર ખાતે મહંત પૂ. સુખરામદાસ બાપુ દ્વારા ગુરૂપૂર્ણિમાં પર્વની વર્તમાન પરિસ્થિતિને લીધે સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ગુરૂજીની…