Author Abhijeet Upadhyay

Breaking News
0

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૦ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ…

Breaking News
0

દિવાળી પૂર્વે એકસાથે ૧૦૦ મ્યુનિ. હેલ્થ વેલનેસ સેન્ટરો ધમધમશે

માર્ચ-૨૦૨૦માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-૨૦૨૧માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે…

Breaking News
0

કોડીનાર ના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન કાર્યક્રમ યોજાયો

કોડીનાર શહેર અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વ સમાજના લોકો દ્વારા સલામી અને શપથ : વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૭૫ વૃક્ષ વાવવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેરી મિટ્ટી મેરા દેશ…

Breaking News
0

દેશભકિતના રંગે રંગાયું ખંભાળિયા શહેર : ખંભાળિયામાં તિરંગા યાત્રા યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ…

Breaking News
0

અધિક શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ નિમિતે એવમ્‌ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…

Breaking News
0

કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ

કારડીયા સમાજ દ્વારા ૨૮મો સરસ્વતી સન્માન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર હોલ માં તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ યોજાય ગયો. તેમાં સેન્ટઝેવિયર્સ સ્કુલના ચોથા ધોરણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ પૂર્ણ કરેલ. જીયા દિલીપસિંહ ગોહિલ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ મેડલ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા બી.એમ. દેવમુરારીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવનાર છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે…

Breaking News
0

‘સામાજિક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા’ વિષય ઉપર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો ઃ સમાજાેપયોગી માહિતીની આપ-લે : વિદ્વાન વક્તાઓ જાેડાયા

શ્રી કેશવ સ્મારક પ્રતિષ્ઠાન ટ્રસ્ટ જૂનાગઢ, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ‘સામાજિક સમરસતામાં સંત…

Breaking News
0

જુનાગઢ વેલાવડ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ ભામાશા ધર્મેશભાઈ જંજવાડિયા ચુંવાળીયા કોળી સમાજના ધર્મગુરૂ દ્વારા સંત શિરોમણી બાપુની આરાધ્ય ચેતન સમાધિ વેલાવડની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાનું…

Breaking News
0

જલારામભકિતધામ ગૃપની બહેનોએ પુરૂષોત્તમ માસની એકાદશી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન સાથે ઉજવી

જૂનાગઢના જલારામભકિતધામ ગૃપની બધી બહેનોએ ધર્મરાજાનું અખંડ વૃત કર્યું અને એકાદશીનું રાત્રિનું જાગરણ કરવા વૈવિધ્યપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રાતના ૧૦ થી ૧૨ સત્ય નારાયણની કથા, તેની વિશિષ્ટતા એ…

1 144 145 146 147 148 1,283