Author Abhijeet Upadhyay

Breaking News
0

પવિત્ર પુરૂષોતમ માસના અંતિમ ચરણમાં યાત્રાધામ દ્વારકામાં ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા

લાખો ભાવિકોએ ગોમતી સ્નાન સાથે કાળિયા ઠાકુરના દર્શન કરી ધન્યતા અનુભવી : દ્વારકાધીશ જગતદિરમાં બિરાજતા પુરૂષોતમરાયજીના દર્શન-પૂજનનો લ્હાવો લેતા ભાવિકો પુરૂષોતમ માસને પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે…

Breaking News
0

ગુજરાત એસ.ટી.ની બલિહારી અને બેહાલી :ઓફ ડ્યુટી સ્ટાફ ટિકિટ પણ ના લે અને ટિકિટ ધારકને આજુબાજુ બેસવા પણ ના દે !

ગુજરાત એસ.ટી.તંત્ર ખાડે ગયું છે અને તેને પ્રજાલક્ષી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં જેસે થે પરિસ્થિતિ રહેવા પાછળના મુખ્ય કારણોમાં સ્ટાફની દાદાગીરી મુખ્ય કારણ હોવાની ઘટના બહાર…

Breaking News
0

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા યુપીએસસી અન્વયે માર્ગદર્શન વેબીનાર યોજાયો

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હાલમાં જ ખૂબ જ સારા રેન્કથી યુપીએસસી ક્લિયર કરનાર દુષ્યંતભાઈ ભેડા આઈઆરએસ સાથે માર્ગદર્શન સંવાદ વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમના માધ્યમથી જાહેર પરીક્ષાની…

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે શિવભકતોની ૧૩ વર્ષથી અનોખી પ્રભુભકિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે અમદાવાદ ના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સરાહનીય સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતું. સ્વચ્છતા ત્યાં…

Breaking News
0

સુત્રાપાડા મુકામે સુત્રાપાડ બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રા પ્રવાસનું આયોજન

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે સુત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે એક સુંદર મજાનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ અને…

Breaking News
0

પ્રાચી તીર્થના કેન્સર બીમારીથી પીડિત યુવાને વહારે આવા અપીલ

યાત્રાધામ પ્રાચી તીર્થના રહેવાસી સાધુ સમાજના શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી જેને કેન્સરની બીમારી છે. ત્યારે તેમની વહારે આવા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમને કેન્સર જેવી બીમારી હોય તેમનું ઓપરેશન પણ…

Breaking News
0

ચાંડેરા શૈક્ષણિક સંકુલ ખાતે તિરંગાનું વિતરણ કરાયું

“૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ” નિમીતે અત્યારે પુરા ભારત દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧ર-૮-૨૦૨૩ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

ચિખલી ગામે ૧૦૮એ સફળ પ્રસુતી કરાવી

ઉના તાલુકાના ચિખલી ગામે રહેતા એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો અને તુરંત જ ડોળાસા ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ જેસિંગ ભાઇ ચોહાણ તાત્કાલિક ઘટનાસ્થળે ઉપર…

Breaking News
0

ઉનાના વાવરડા ગામે મારી માટી મારો દેશના કાર્યક્રમની ઉજવણી કરાય

ઉના તાલુકાના વાવરડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાએથી મેરી માટી મેરા દેશનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ અભિયાનના ભાગરૂપે અને દેશના વીર શહીદોની યાદમાં તારીખ ૧૧-૮-૨૦૨૩ના રોજ…

Breaking News
0

ઉના તાલુકાના નાલીયા માડવી ગામે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ઉના તાલુકાના નાળિયા માંડવી ગામે રોજ નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ઉના તાલુકાના નાલીયા માડવી ગામે ઉજવવામા આવેલ આવ્યો તે કાર્યક્રમમાં નાલીયા માડવી ગામના મહીલા…

1 145 146 147 148 149 1,283