ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા ડો. વિક્રમ એ. સારાભાઈની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વ્યાખ્યાનમાળામાં લોક વિજ્ઞાન…
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા યુવા ભાજપ…
દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા…
દેવભૂમિ દ્વારકાના ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ગત તારીખ ૧૧ ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરૂષનો સાંપળ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષના આ…
કલ્યાણપુર તાલુકામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગ રૂપે રાવલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રાવલના નગરજનો…
વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પતિ-પત્ની અને પુત્ર-પુત્રી એમ ચારેય સભ્યોએ એકસાથે ઝેરી દવા પી લેતા પતિ-પત્ની અને પુત્રના મોત નિપજયાં હતા. જયારે પુત્રી ગંભીર છે. આ…
જર્જરિત ટાંકાની ઈમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ માંગ કરી જૂનાગઢ શહેર વોર્ડ નંબર-૧ના દોલતપરા, સાબલપુર અને સરગવાળા વિસ્તારમાં આવેલા જર્જરીત પાણીના ટાંકા અને ઇમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ…
તાજેતરમાં જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ ખાતે મહાનગરપાલિકા દ્વારા નોટીસ ચોટાડવા બાબતે થયેલ વિવાદમાં પોલીસ કાફલા ઉપર થયેલ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જૂનાગઢની જુવેનાઈલ કોર્ટે જામીન ઉપર છોડવા…