Author Abhijeet Upadhyay

Breaking News
0

લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલ ડો. વિક્રમ એ. સારાભાઈ જન્મ જયંતી ઉજવણી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા ડો. વિક્રમ એ. સારાભાઈની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં વ્યાખ્યાનમાળામાં લોક વિજ્ઞાન…

Breaking News
0

વેરાવળ તાલુકા યુવા ભાજપ દ્રારા તિરંગા વિતરણ કરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. ત્યારે આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકા યુવા ભાજપ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં ડિમોલીશન બાદ પુનઃ દબાણો શરૂ

દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા…

Breaking News
0

ઓખાના રેલવે સ્ટેશનમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપળ્યો

દેવભૂમિ દ્વારકાના ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ગત તારીખ ૧૧ ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરૂષનો સાંપળ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષના આ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકા ખાતે કરાશે

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ કરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દ્વારકા ખાતે સર્કીટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. જેની…

Breaking News
0

સ્વતંત્રતા દિન પૂર્વે રાવલ ખાતે તિરંગા યાત્રા યોજાઇ : મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ

કલ્યાણપુર તાલુકામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગ રૂપે રાવલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રાવલના નગરજનો…

Breaking News
0

વંથલી તાલુકાના સાંતલપુર ગામે પતિ-પત્ની અને પુત્રનો સામુહિક આપઘાત : પુત્રી ગંભીર

વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પતિ-પત્ની અને પુત્ર-પુત્રી એમ ચારેય સભ્યોએ એકસાથે ઝેરી દવા પી લેતા પતિ-પત્ની અને પુત્રના મોત નિપજયાં હતા. જયારે પુત્રી ગંભીર છે. આ…

Breaking News
0

લ્યો કરો વાત… જૂનાગઢના વોર્ડ નં-૧માં સાત વર્ષ પહેલા છ લાખ લીટરના પાણીના ટાંકા બનાવ્યા પરંતુ આજ દિવસ સુધી લોકોને પીવાનું પાણી મળ્યું નથી !

જર્જરિત ટાંકાની ઈમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ માંગ કરી જૂનાગઢ શહેર વોર્ડ નંબર-૧ના દોલતપરા, સાબલપુર અને સરગવાળા વિસ્તારમાં આવેલા જર્જરીત પાણીના ટાંકા અને ઇમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ…

Breaking News
0

જૂનાગઢ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જામીન ઉપર છોડવા હુકમ કરતી જુવેનાઈલ કોર્ટ

તાજેતરમાં જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ ખાતે મહાનગરપાલિકા દ્વારા નોટીસ ચોટાડવા બાબતે થયેલ વિવાદમાં પોલીસ કાફલા ઉપર થયેલ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જૂનાગઢની જુવેનાઈલ કોર્ટે જામીન ઉપર છોડવા…

Breaking News
0

વિસાવદરમાં જુગાર દરોડો : છ ઝડપાયા

વિસાવદર પોલીસે ગઈકાલે બસ સ્ટેન્ડ નજીક જુગાર અંગે દરોડો પાડતા અંધશાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૧૦,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ…

1 146 147 148 149 150 1,283