Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકાના સમુદ્રક્ષેત્રે દારૂકાવનમાં આવેલ પૌરાણિક દ્વાદશ જયોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવ

પવિત્ર યાત્રાધામ દ્વારકા થી ૧૬ કી.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખામંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે. જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જ્યોતિલિંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…

Breaking News
0

સુત્રાપાડાના મોરડીયા-મટાણા ગામે દિપડાએ હુમલો કરતા બે લોકોના મોત : એક ગંભીર

સુત્રાપાડા તાલુકાના મોરડીાય તથા મટાણા ગામે અદમ ખોર દિપડાએ ત્રણ લોકોને ઈજા કરતા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા કરેલ. આ બનાવની જાણ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને થતા…

Breaking News
0

માંગરોળ ખાતે ગ્રામપંચાયત સાથે સહભાગીતા લીંગ સમાનતા વર્કશોપ યોજાયો

ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચો, સભ્યો, મંત્રીઓ, આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી…

Breaking News
0

માંગરોળ ખાતે અખંડ ભારત સંકલ્પ દિન કાર્યક્રમ યોજાયો

માંગરોલ મુરલીધર વાડી ખાતે તા.૧૪/૮/૨૦૨૩ ના રોજ રાત્રી ના ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન સબબ દેશ ભક્તિ ગીત તથા પ્રબોધન…

Breaking News
0

કેશોદના સોંદરડા જી.આઇ.ડી.સી.મા અલગ અલગ કારખાનાઓમા ચોરી કરી નાસતા ફરતા આરોપીને દાહોદ જીલ્લા ખાતેથી પકડી પાડતી કેશોદ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા , ની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર , કેશોદ વિભાગ કેશોદ નાઓના માર્ગદર્શન હેઠળ કેશોદ પો.સ્ટે.ના નાસ્તા…

Breaking News
0

કેશોદ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ દાખવી પ્રમાણિકતા

આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ ના પરિવારને રૂપિયા ૪,૫૨,૦૦૦/- અને મોબાઈલ ફોન પરત આપ્યો કેશોદના અજાબ રોડ પર કણેરી ગામ નજીક આકસ્મિક ઘટના બનતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત…

Breaking News
0

અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું વિસર્જન: પુરુષોત્તમ ભગવાનની વિદાય 

અધિક શ્રાવણ માસ (પુરુષોત્તમ મહિના)ની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું સ્થાપન કરીને રોજ સત્સંગ પૂજા કરવામાં આવતી હતી. તે માટીના ગોરમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સતત એક માસ સુધી પૂજા…

Breaking News
0

ખંભાળિયાની જાખરીયા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ખંભાળિયા – સલાયા રોડ પર હરીપર ગામે આવેલી શ્રી કિશન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી.પી. જાખરીયા વિદ્યાલય ખાતે મંગળવારે 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

ખંભાળિયાની હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય સાથે બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રમત…

Breaking News
0

૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી : જૂનાગઢ શહેરની સરકારી ઓફિસો, મુખ્ય વિસ્તાર આકર્ષક રોશની શણગાર કરાયો

૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર ૭૭ માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને…

1 142 143 144 145 146 1,283