દ્વારકા જગત મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયા ઠાકોરને શીષ ઝુકાવવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે મનમાં રહેલી એક આશા તથા પ્રશ્નો ભગવાનના ચરણોમાં ધરતા હોય છે, અને આ…
ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે રવિવારે ધર્મમય કાર્યક્રમો સાથે સન્માન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુ.કે.ના સેવાભાવી ગણાત્રા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ ગણાત્રા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં…
દ્વારકાના વિશ્વવિખ્યા જગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઊડતું હોવા અંગેની માહિતી સ્થાનિક પોલીસને મળતા દ્વારકાધીશ મંદિર સુરક્ષા પોલીસ તથા સ્થાનિક પોલીસએ કાર્યવાહી કરી, ભુજના એક ફોટોગ્રાફર શખ્સને ઝડપી લઈ જાહેરનામા ભંગ…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન દ્વારા ચૈત્ર માસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શનિવારે ચૈત્રી નવરાત્રીના ચોથા…
ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના મહિલા શનિવારે રાત્રે પાણી વગરના કુવામાં ખાબક્યા હતા. કોઈ અકળ કારણોસર કૂવામાં પડી ગયેલા આ મહિલા અંગેની…
ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં કાર્યરત ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા કે જેના દ્વારા ચારણ – ગઢવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેના હોદ્દેદારો, આગેવાનોને એક મીટીંગ શનિવારે…
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રત્યેક માસના અંતિમ રવિવારે “મન કી બાત”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશમાં થતી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓની જાણકારી, પ્રેરણા રૂપ કામગીરી તેમજ લોકોમાં જાગૃતિ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ શહેર, ભાણવડ તાલુકો તથા દ્વારકા શહેરના ત્રણ મંડળોમાં બુથ સશક્તિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં…
જૂનાગઢ સહિત રાજયની વિવિધ જેલોમાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત રાજયનાં ગૃહ પ્રધાનના આદેશને પગલે વિવિધ જેલોમાં સર્ચ ઓપરેશન…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભાવભેર, ઉતસાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આયોલાલ ઝુલેલાલનાં નાદ સાથે એક વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ખાતેથી આ શોભાયાત્રા…