અમદાવાદથી જૂનાગઢ બદલી થયેલ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મયંકસિંહ ચાવડા ભવનાથ ખાતે આવેલા ગોરક્ષનાથ આશ્રમના મહંત શ્રી શેરનાથજીબાપુની મુલાકાતે પધાર્યા હતા અને આશ્રમની મુલાકાત લીધી હતી. આ તકે પૂજ્ય શેરનાથબાપુએ તેમનું…
વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલીંગનાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં ૩,૪૭,પપ ભાવિકોએ ભારે ભીડ વચ્ચે શિવ દર્શન કર્યા હતાં. તેમજ સોમનાથ-વેરાવળ અને ગુજરાત એસટી બસે તા. ર૦-૧૦-રર થી ર૯-૧૦-રર…
જૂનાગઢ વિભાગીય કચેરી ખાતે વિભાગીય પરીવહન અધિકારી તરીકે પી.પી. ધામાનું કર્મચારી મંડળ દ્વારા તા. ર૯ને શનિવારે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.…
• ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ દેશભક્તિના કાર્યક્રમો સાથે મનાવવામાં આવે છે. તેઓ “ભારતના લોખંડી પુરૂષ” તરીકે પ્રખ્યાત છે. પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ…
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે લાભ પાંચમ-કારતક માસના પ્રથમ શનિવારે તા.૨૯-૧૦-૨૦૨૨ના રોજ દાદાને છપ્પનભોગ મહા અન્નકૂટ ધરાવાયો હતો આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી, સવારે ૭ કલાકે શણગાર…
જૂનાગઢ તાલુકા સમસ્ત કોળી સમાજ સંકલન સમીતી દ્વારા ન્યુ બેસ્ટ ઈંગ્લીશ સ્કુલ ખાતે સ્નેહમિલનનું આયોજન તા. ૩૦-૧૦-રરનાં રોજ કરવામાં આવેલ હતું. આ તકે બટુકભાઈ મકવાણા, જેઠાભાઈ જાેરા, કાળુભાઈ કડીવાર, રમેશભાઈ…
રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેની એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે : સ્વમાન ખાતર અખંડ ભારતની લોખંડી તાકાત હૃદયમાં રાખો : સરદાર પટેલ, વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ…
જૂનાગઢ શ્રી સોરઠીયા વાણંદ જ્ઞાતિ દ્વારા નૂતન વર્ષ સબબ વાર્ષિક કેલેન્ડર બહાર પાડવામાં આવેલ હતું. જેમાં તમામ માહિતી પ્રદ આ કેલેન્ડરનું વિમોચન પ્રેરણા ધામના મહંત શ્રી લાલબાપુ તેમજ અંબાજી મંદિરનાં…