Author Abhijeet Upadhyay

Breaking News
0

સંત શીરોમણી પૂ.જલારામ બાપાની જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી : દરેક કાર્યક્રમો રદ્દ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી ખાતે બનેલ દુઃખદ ઘટનાને ધ્યાને લઈને ખુબ જ સાદાઈ પૂર્વક જલારામ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જલારામ મંદિર માંગરોળ ખાતે…

Breaking News
0

કેશોદ જલારામ મંદિરે જલારામ બાપાની ૨૨૩મી જન્મજયંતીની ઉજવણી

કેશોદના જલારામ મંદિરે છપ્પન ભોગ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ભાવિકો ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. કેશોદના જલારામ મંદિર ખાતે દર વર્ષે જલારામ જયંતિની…

Breaking News
0

કેશોદમાં શ્રીરાજપુત કરણી સેનાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

શ્રી રાજપૂત કરણી સેના કેશોદ આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કેશોદ દરબારવાડી ખાતે કરવામાં આવેલ હતું. આ તકે શ્રી રાજપૂત કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત મેહમાન જે.પી. જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, હરદેવસિંહ…

Breaking News
0

મોરબી ઝુલતા પુલની કરૂણાંતિકાને પગલે જૂનાગઢમાં જલારામ જયંતિની સાદાઈથી ભાવભેર ઉજવણી : સાંજની શોભા યાત્રા અને જલારામ ભક્તિ ધામ ખાતે ભોજન પ્રસાદ રદ

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ પૂજય જલારામ બાપાની આજે રર૩મી જન્મજયંતીની જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં સાદાઈથી પરંતુ ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે મોરબી ખાતે બનેલી દુર્ઘટનાનાં પગલે સાદાઈથી કાર્યક્રમો…

Breaking News
0

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢ જીલ્લા કલેકટરની અધ્યક્ષત્મા બેઠક યોજાઈ

આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની સમીક્ષા અને આગામી સમયમાં કરવાની થતી અગત્યની કામગીરીની સૂચનાઓ અંગે જિલ્લાના તમામ RO/ARO તથા ચૂંટણી શાખાના કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

ગિરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના રૂટ ઉપર વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

ગરવા ગિરનારની પરિક્રમાના પ્રારંભના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગિર અભયારણ્ય વિસ્તારમાં યોજાતી આ પરિક્રમાની તમામ પૂર્વ તૈયારીઓને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જાણકારી…

Breaking News
0

સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતીની ઉજવણી

સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે જૂનાગઢ કાળવા ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી અને પુષ્પનો હાર પહેરાવીને અભિવાદન કરેલ હતું.…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનું સ્નેહમિલન યોજાયું

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નેજા હેઠળ સમસ્ત બ્રહ્મ સમાજને એક તાંતણે બાંધવાનું શ્રેય જેનાં ફાળે જાય છે તેવા આ સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જાેષી દ્વારા જાેષીપરાનાં ખલીલપુર રોડ સ્થિત કૈલાશફાર્મ…

Breaking News
0

આજે થરાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂા.૮૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદથી રૂા.૮૦૩૪ કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત કરી રહ્યા છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે.…

Breaking News
0

બિલખા-ખડીયા માર્ગ ઉપર એકટીવાને ફોરવ્હીલે હડફેટે લેતા ગંભીર ઈજા, સારવાર હેઠળ

જૂનાગઢ નજીક આવેલા બિલખા ખડીયા માર્ગ વચ્ચે ખડીયા નજીક અકસ્માતનો બનાવ બનવા પામેલ જેમાં બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને સારવાર હેઠળ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ…

1 253 254 255 256 257 1,285