Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા જગત મંદિરમાં ગોવર્ધન પૂજા તથા અન્નકુટ મનોરથ યોજાશે

યાત્રાધામ દ્વારકા દિપાવલીનાં તહેવારો દરમ્યાન અંતિમ દિવસોમાં યાત્રીકો બહોળી સંખ્યામાં ઉમટી પડેલ. બહારથી પધારેલા ભાવિકોએ આસ્થાભેર શહેરી પૂણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરીને કાળીયા ઠાકુરને શીશ ઝુકાવી ધન્યતા અનુભવેલ. દિપાવલીનાં…

Breaking News
0

દ્વારકામાં જલારામ બાપાની જન્મ જયંતિ ભકિતભાવપૂર્વક ઉજવાશે

શિરોમણી જલારામ બાપાની રર૩મી જન્મ જયંતિ તા. ૩૧-૧૦-રર સોમવારનાં રોજ દ્વારકા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. દ્વારકાની જલરામ સોસાયટીમાં આવેલા જલારામ બાપાનાં મંદિરે સવારે ૮ કલાકે અભિષેક પૂજા, ૧૦…

Breaking News
0

એકતા અઠવાડિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાેધપુર ગેટ-ખંભાળીયા અને રૂક્ષ્મણી મંદિર-દ્વારકા ખાતે નુકકડ નાટક યોજાયું

ગુજરાત સરકાર દ્વારા તા.૨૫-૧૦-૨૦૨૨ થી ૩૧-૧૦-૨૦૨૨ સુધી એકતા અઠવાડિયા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાેધપુર ગેટ-ખંભાળીયા અને રૂક્ષ્મણી મંદિર-દ્વારકા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલના જિવન અને તેમના કાર્યો ઉપર આધારીત નાટકનું આયોજન…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર દિપાવલીનાં રંગે રંગાયું

સોમવારે દિવાળી, મંગળવારે ધોકો અને બુધવારે બેસતા વર્ષ સાથે ઠેર-ઠેર સ્નેહમિલનનાં કાર્યક્રમો પ્રકાશનાં પર્વ એવા દિપોત્સવી પર્વને હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યા છે ત્યારે દિવાળીનાં આ તહેવારોને ઉમંગભેર, ઉત્સાહભેર અને…

Breaking News
0

પ્રકાશનાં પર્વ એવા દિપાવલીનું મહત્વ

આસો વદ ચૌદશને સોમવાર તા.ર૪-૧૦-૨૨ના દિવસે દિવાળી છે અને સાંજે ૫ઃ૨૬ સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે. દિવાળીનું મહત્વ દીપાવલીનું મહત્વ (૧) આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો.…

Breaking News
0

સોમનાથમાં દિવાળી પર્વમાં ભાવિકોનો ઘસારો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં પ્રવાસી, યાત્રિકોનું આગમન થઈ ચુકયું છે. આ વર્ષે પહેલીવાર સ્કુલ, કોલેજાેની જે ટુર નાતાલ કે શિયાળા વેકેશનમાં આવતી હતી તે દિવાળીનાં પર્વમાં આવવા…

Breaking News
0

જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો : દામોદર કુંડમાંથી યુવકની અને વીલીંગ્ડન ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરનાં ગિરનાર રોડ સ્થિત દામોદર કુંડ નજીકથી પીંડ કુંડનાં પાણીમાં ડુબી જવાને કારણે એક યુવકનું મૃત્યું થયું…

Breaking News
0

શાંતિ અને સુરક્ષા માટે ફરજ બજાવતા જીવ ગુમાવનાર તમામ પોલીસ કર્મીઓને દિલથી સલામ-અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

પોલીસ અકાદમી કરાઇ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ શહિદ સ્મૃતિ દિવસ મનાવાયો : શહિદ પોલીસ કર્મીઓને ભાવસભર શ્રદ્ધાંજલિ અપાઇ પોલીસ અકાદમી કરાઇ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી…

Breaking News
0

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઓફિસર્સનો એક દિવસીય તાલીમવર્ગ યોજાયો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઓફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં…

Breaking News
0

યુવાશક્તિના સામર્થ્યથી દેશ વિકાસની નવી ઊંચાઇ હાસલ કરશે : રાજ્યપાલ

નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા યોજાયેલા ૧૪માં ટ્રાઇબલ યૂથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના અદિવાસી યુવાઓ સાથે સંવાદ કરતા રાજ્યપાલ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલા…

1 329 330 331 332 333 1,358