Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકા : અતિથી ગૃહનાં કચરામાં આગ લાગી

દ્વારકામાં ગઈકાલે રાત્રે ૧૦ઃ૪૦ વાગે ઇસ્કોન ગેટ પાસે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરનું શ્રી દ્વારકાધીશ અતિથિ ગૃહના કચરામાં અચાનક આગ લાગતા તુરંત જ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે જઈ આગ…

Breaking News
0

બેટ દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ અવિરત : એક દિવસમાં નાના-મોટા ૪૫ દબાણો દૂર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આ માસના પ્રારંભથી શરૂ થયેલા અનધિકૃત દબાણ હટાવ ઝુંબેશના હાલ ચાલી રહેલા બીજા રાઉન્ડમાં બે દિવસ પૂર્વે બેટ દ્વારકામાં રૂપિયા ૧.૦૯ કરોડ જેટલી કિંમતના એકવીસ…

Breaking News
0

ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ : ભાજપ ઉપર આકરા પ્રહારો કરાયા

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના કાર્યકરોનું નેટવર્ક તથા જન સંપર્ક અભિયાન દિવસે-દિવસે વધી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે સાંજે આમ…

Breaking News
0

સમગ્ર દેશને આકર્ષવાની તાકાત ગીરની ભૂમિમાં છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રૂા.૪૧૫૫.૧૭ કરોડના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિકાસ કામોના ખાતમૂર્હુત અને જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિશાળ…

Breaking News
0

જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના રૂા.૪૧૫૫ કરોડથી પણ વધુ રકમના વિકાસ કામોના ખાતમૂર્હુત કરતાં વડાપ્રધાન

રૂ.૨,૪૪૦ કરોડના જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી અને કુતિયાણામાં પાણી પૂરવઠા યોજનાના કામો રૂા.૧૪૨.૯૨ કરોડના, પોરબંદર ભૂગર્ભ ગટર અને ગીર સોમનાથ જિલ્લામાં રેલ્વે ઓવરબ્રીજના કામનું રૂા.૧૦૫.૪૨ કરોડના, પોરબંદરમાં રૂા.૧૨.૨૮ કરોડના ખર્ચે…

Breaking News
0

હેલીપેડ ખાતેથી સંગઠનના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ બાદ વડાપ્રધાનને ભાવભેર વિદાય અપાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા. વડપ્રધાનનું હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠન મહામંત્રી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ…

Breaking News
0

સંતો-મહંતોની ભૂમી જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોને નમન કર્યા

ગરવા ગિરનારની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ આપવા પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપવા આવેલા સાધુ-સંતોને નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપરથી વંદન કરીને આશીર્વાદ લીધા હતા. આ તકે મુક્તાનંદ…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂનાગઢ કાર્યક્રમમાં સાંભળવા આવતા વરિષ્ઠ નાગરિકોના પ્રતિભાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે વિકાસના કામોની ભેટ લઈને આવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક…

Breaking News
0

નરેન્દ્ર મોદી સોરઠ આવે તો મારા પગમાં હિંમત આવી જાય છે : બંને પગથી ૮૦ ટકા દિવ્યાંગ કિટડીયા અબુલભાઇનો અનેરો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂનાગઢ ખાતે જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂા.૪૧૫૫.૧૭ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત તથા વિકાસ કામોની જાહેરાત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના પનોતા પૂત્ર અને વડાપ્રધાન…

Breaking News
0

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા ઓબીસીનાં વરિષ્ઠ મહિલા અગ્રણી નીરૂબેન કાંબલીયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જૂનાગઢનાં મોંઘેરા અતીથી બન્યા હતા અને તેમને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો હતો. સમગ્ર સોરઠ પંથકની જનતા દ્વારા તેમને હર્ષોઉલ્લાસથી આવકાર્યા હતા ત્યારે રાષ્ટ્રીય ઓબીસીનાં એકઝીકયુટીવ મેમ્બર…

1 331 332 333 334 335 1,358