Author Abhijeet Upadhyay

Breaking News
0

આવતીકાલે વડાપ્રધાન જૂનાગઢમાં સાંસદ દ્વારા પત્રકાર પરીષદ યોજાઈ

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢ પધારી રહયા હોય ત્યારે તેઓનાં આગમનને શાનથી વધાવવા માટે તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહયો છે. તો બીજી તરફ આજે કૃષિ યુનિ. ખાતે રાજયનાં…

Breaking News
0

જૂનાગઢનાં વડાપ્રધાનનાં કાર્યક્રમમાં આવતીકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

જૂનાગઢમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રૂા. ૪૧ કરોડનાં વિવિધ પ્રકલ્પોનાં ખાતમુર્હુત તથા વિકાસ કામોની જાહેરાત બપોરે ૧.૩૦ કલાકે કૃષિ યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે કરવાનાં છે. અને જનસભા પણ યોજાનાર…

Breaking News
0

સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ૧૩માં સમૂહ લગ્ન સંપન્ન : ૧૧ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા

જૂનાગઢ મહાનગરમાં સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના દાતાઓના સહકારથી છેલ્લા ૧૩ વર્ષથી સમુહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત રવિવારે વિશાળ જનમેદનીની હાજરીમાં યોજાયેલ…

Breaking News
0

નરેડી થી માણાવદર જતા રોડ ઉપર અકસ્માત, એકનું મૃત્યું

નરેડી થી માણાવદર જતા રોડ ઉપર ગઈકાલે એક સ્વીફટ કાર પુલની પાળી સાથે અથડાતા અકસ્માત સર્જાયેલ તેમાં એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર, બાપુનગર,…

Breaking News
0

પીએમ મોદી રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂા.૭૭૧૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

રાજકોટમાં રૂા.૪૩૦૯ કરોડ જ્યારે મોરબીમાં રૂા.૨૭૩૮ કરોડના તથા રૂા.૬૬૩ કરોડના અન્ય જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : રાજકોટના ગઢકામાં ૧૧૯ એકરમાં ૨૦ લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત…

Breaking News
0

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતમાં PMJAY-MA કાર્ડના ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્માન પીવીસી કાર્ડ આપવાના મહાઅભિયાનનો ગાંધીનગરથી શુભારંભ

ગુજરાતમાં ૫૦ લાખ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવાના મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં મેડિકલ હોલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલી જાેડાયેલા…

Breaking News
0

સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેટ ઘટાડવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારોને રાજ્ય સરકારે આપી દિવાળીની ભેટ રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ…

Breaking News
0

ગુરૂવારે રાપરમાં કાળીચૌદશ સામેની જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરશે

દેશભરમાં કાળીચૌદશની સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી જાગૃતિ કાર્યક્રમો આપી લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ આખરી તૈયારી કરી લીધી છે. રાજયના એક હજાર…

Breaking News
0

૪૦ વર્ષ બાદ ફરીને દ્વારકા-બદ્રીકાશ્રમના સંયુક્તગાદીપતિ શંકરાચાર્યમાંથી બદ્રીકાશ્રમના ઉતરાધિકારીની નિમણુંકનો વિવાદ કોર્ટને દ્વારે !

દ્વારકા-બદ્રીકાશ્રમની સંયુક્ત શંકરાચાર્યની ગાદીને કોઈ ગ્રહણ નડતું હોય તેમ આજથી ચાલીસ વર્ષ પહેલા પણ આ બંને પીઠના બ્રહ્મલીન થયેલ સ્વામી અભિનવ સચ્ચિદાનંદજી બાદ તેમના ઉતરાધિકારી બનેલ સ્વામી સ્વરૂપાનંદજીની જે તે…

Breaking News
0

બેટ દ્વારકામાં ઓપરેશન ડેમોલિશન યથાવત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં વર્ષોથી થયેલા અનઅધિકૃત દબાણ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા…

1 333 334 335 336 337 1,358