Author Abhijeet Upadhyay

Breaking News
0

માણાવદરમાં ગળાફાંસો ખાતા મૃત્યું

માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આઝાદ ચોક નજીક સરકારી લાયબ્રેરી વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

લોહાણા સમાજનું ગૌરવ

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી…

Breaking News
0

જૂનાગઢ રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા

મુળ કુકસવાડા હાલ જૂનાગઢ નિવાસી ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮) તે નિવૃત પીએસઆઈ તેમજ રાજપુત સમાજ જૂનાગઢના પ્રમુખ અને સુખદેવસિંહના મોટાભાઈ તથા કનકસિંહના અને જસપાલસિંહના પિતા તેમજ શકિતસિંહ અને રાજેન્દ્રસિંહના મોટાબાપુ તથા…

Breaking News
0

જૂનાગઢ ભારતી આશ્રમ દ્વારા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ

શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ દ્વારા દેવભૂમિ હરિદ્વારમાં ભગવતી ગંગાના સાનિધ્યમાં તા.૧૧થી ૧૭ મે ડો. રામેશ્વર બાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જેમાં ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ…

Breaking News
0

જૂનાગઢ રાજગોર સમાજના સેવાભાવી પરસોતમભાઈ મહેતાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા-બેસણું

મુળ બેલા હાલ જૂનાગઢ નિવાસી નિવૃત એએસઆઈ પરસોતભાઈ દાનભાઈ મહેતા(ઉ.વ.૮૮) તે દિનેશભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.૧૮ને શનીવારના રોજ અવસાન થયેલ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યોમાં સેવા આપનાર પરસોતમભાઈના અવસાનથી…

Breaking News
0

છોડવડી ગામે ગૌ કથા મહોત્સવ અને સંતોની ધર્મસભા યોજાઈ

જામકંડોરણા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા પૂ. ભગવતીદાસ બાપુનું સન્માન કરાયું ભેંસાણ તાલુકાના છોડવડી ગામે ગિરનારની ગોદમાં શ્રી રાધેશ્યામ ગૌશાળા ખાતે પ.પૂ.શ્રી શ્રી મહામંડલેશ્વર ભગવતીદાસ બાપુના સાનિધ્યમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર…

Breaking News
0

ચાંદીમાં ‘ચાંદી’.. બેફામ તેજી : ભાવ પ્રથમવાર 92,000ને પાર : સોનુ પણ ઉછળ્યું

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી…

Breaking News
0

એપ્રીલમાં ગુજરાતની જીએસટીની આવક રૂા.13,301 કરોડે પહોંચી

ગુજરાતમાં કોરોનાના સમયથી મંદ રહેલી ઔદ્યોગિક-વાણિજિયક પ્રવૃતિઓ 2024માં પૂર્ણ રીતે ધમધમતી થતા રાજય સરકારને જીએસટીની ભરપુર આવક થઈ રહી છે. એપ્રીલ-2024માં ગુજરાત સરકારને થયેલી જીએસટીની આવક રૂા.13,301 કરોડ રહી હતી.…

Breaking News
0

હરિયાણામાં મોડી રાત્રે એક બસ ભડ ભડ સળગી ઉઠી: 8 યાત્રાળુઓ જીવતા ભડથુ

હરિયાણાના નૂંહમાં ગઈકાલે શુક્રવારે રાત્રે મોડી રાત્રે પર્યટક બસમાં આગ લાગવાથી આઠ લોકોના જીવતા ભડથુ થઈ જવાથી કમકમાટીભર્યા મોત થયા હતા. આ કરુણાંતિકામાં લગભગ 24 લોકો ઘાયલ થયા હતા. આ…

1 33 34 35 36 37 1,324