ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે આયુષની કચેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં દ્વારકા સ્થિત રાધાકૃષ્ણ મંદિર-સનાતન સેવા મંડળ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથીનો…
ઓખા ખાતે ગણેશ ચતુર્થીના દિવસે નવી બજારમાં પંચાયત ક્વાર્ટરમાં ગણેશ સ્થાપના કરવામાં આવેલ હતું. ત્યારે પહેલા દિવસે આરતી કરવામાં આવેલ હતી. પંચાયત ક્વાર્ટર ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણેશજીની સ્થાપના…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમનો પ્રારંભ વૃક્ષારોપણ દ્વારા કરવામાં…
ખંભાળિયાના નવાપરા શેરી નંબર-૧ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અનેકવિધ દર્શન યોજવામાં આવે છે. આ સ્થળે ગઈકાલે…
ખંભાળિયાના ગાડીત પાડા વિસ્તારમાં જૂની લોહાણા મહાજન વાડી ખાતે ગાડીત પાડા યુવક મંડળ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહાજન વાડીના હોલ…
જૂનાગઢ શહેરનાં મોતીબાગથી મધુરમ સુધીનાં બિસ્માર, ધુળીયા રસ્તા મામલે સ્થાનિક રહીશો અને વેપારીઓએ મહાનગરપાલિકા તંત્રને આપેલા અલ્ટીમેટમની મુદ્દત પૂર્ણ થતા ફરી એકવાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ…
જૂનાગઢ શહેરમાં ગણેશ ચતુર્થીનાં ગઈકાલનાં પાવનકારી પર્વે ગણપતિ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં, શેરી-ગલીઓમાં મંડપો ઉભા કરી અને ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવેલ છે. વરસાદે પણ…
જંગલાનાં રાજા સિંહોને જંગલ વિસ્તારમાં જાણે ગમતું ન હોય તેમ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પડાવ નાખીને બેઠા હોય એવું લાગે છે. સોમવારે ગાંધીગ્રામનાં ઝફર મેદાન નજીક એક…
બિલખાનાં થુંબાળા ગામે બે જુથ વચ્ચે અંગત અદાવતને લઈને સામ-સામે હથિયારો વડે મારામારી થતા બંને પક્ષનાં ચાર વ્યકિતઓ ઘાયલ થયા હતા, જેમાંથી બે વ્યકિતની હાલત ગંભીર હોવાથી રાજકોટ રીફર કરવામાં…