રાજકોટ સરકારી હોસ્પિટલનાં કવાર્ટરમાં રહેતા હેતલબેન મૃગેશભાઈ પરમારએ અજાણી સ્ત્રી તથા પુરૂષ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બેન કેશોદથી રાજકોટ વોલ્વો બસમાં તેનાં બાળક સાથે જતા હોય…
આજથી બે દાયકા પહેલા ચૂંટણી સમય દરમ્યાન કિંગ મેકર તરીકેની છાપ ધરાવનાર વૈશ્નવ સમાજ અને રઘુવંશી સમાજમાં નોંધપાત્ર સેવાકીય પ્રવૃતિઓ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર રસીકભાઇ પોપટએ સક્રીય રાજકારણમાં…
જૂનાગઢમાં નેચર ફર્સ્ટ દ્વારા છેલ્લા ૫૧ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે.…
કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે ઘન કચરા વ્યવસ્થાપન માટેની ૧૫ ઈ-રીક્ષા અને ૫ એમ્બ્યુલન્સને કલેકટર કચેરી ખાતેથી લીલીઝંડી આપી જનસેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન- ગ્રામિણ અને જિલ્લા પંચાયતના…
ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રિય મંત્રીએ જિલ્લાના વિકાસ પ્રોજેક્ટ અંગેનું પ્રેજન્ટેશન…
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જૂનાગઢ જિલ્લા ભવનના સોલાર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને મંત્રીએ જિલ્લા પંચાયતની આ પર્યાવરણ રક્ષક પહેલને બિરદાવી હતી. આ તકે ઇન્ચાર્જ કલેક્ટર મિરાંત પરિખે સોલાર પ્રોજેક્ટની…
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. આ ચૂંટણી ઇવીએમ-વીવીપેટ મશીનોથી કરવામાં આવી રહી છે. જેમાં બેલેટ યુનીટ, કંટ્રોલ યુનીટ તથા વીવીપેટનો મશીનનો ઉપયોગ થાય છે. નાગરિકો આ…
હાલ ગણેશોત્સવની રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે પાંચ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરી પૂજા અર્ચના કર્યા બાદ આજે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા જાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ…
આર્ય મહિલા મંડળ જૂનાગઢનો સપ્ટેમ્બર માસનો કાર્યક્રમ શરદઋતુને અનુલક્ષીને યોજવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગાયોને લમ્પી વાયરસમાંથી મુક્તિ મળે એ માટે સુરભી યજ્ઞ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. શરદઋતુ નિમિત્તે સ્વાદિષ્ટ…
યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર…