Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢનાં શનિ મંદિરે ગણેશોત્સવમાં શુક્રવારે યજ્ઞમાં એક હજાર લાડુ અને બે લાખ ધોકડથી આહુતિ અપાશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે ગણપતિ દાદાની વિધિવત સ્થાપના સાથે પૂ. તુલશીનાથ બાપુનાં સાંનિધ્યમાં ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહયો છે. જેમાં તા. ૯ને શુક્રવારનાં રોજ સવારે હવન યોજાશે.…

Breaking News
0

જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં માટીનાં ગણપતિ બનાવી ઉત્સવ કર્યો

જૂનાગઢ જાેષીપરા વિસ્તારમાં હંસરાજ સોસાયટીમાં મહિલાઓએ સાથે મળીને માટીના આશરે ૪ ફૂટના ગણપતિ બનાવ્યા અને સ્થાપિત કર્યા છે. સોસાયટીની મહિલાઓએ સમાજને સંદેશ આપવા માંગે છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિની…

Breaking News
0

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતી ઈકોફ્રેન્ડલી માટીની મૂર્તિનું સ્થાપન

માંગરોળમાં ગાયત્રી ભવાની સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વખત સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાનો આયોજન કરાયું હતું. જેમાં ગણપતી બાપાની મહાઆરતી, પુજા, આરધના સાથે સમાજના લોકોમાં પર્યાવરણ તેમજ પ્રકૃતિ બચાવવા માટે પણ…

Breaking News
0

ઉનામાં બાલ ગણેશ મિત્ર મડળ દ્વારા સુવર્ણબાગ પાસે ભવ્ય કેદારનાથનું પ્રદર્શન

છેલ્લા ૧૩ વર્ષથી ઉનામાં સુવર્ણબાગ પાસે બાલ ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં થયેલ હોનારતનું પ્રદર્શન કરેલ તેથી મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ…

Breaking News
0

પ્રશ્નાવડામાં લમ્પી વાયરસ રોગ મુક્તિ યજ્ઞ યોજાયો

સમસ્ત પ્રશ્નાવડા ગામ આયોજિત હિન્દુ ધર્મમાં પૂજનીય ગૌ માતા(ગાય) તથા અબોલ પશુમાં વર્તમાન સમયમાં લમ્પી વાયરસની ભયાનક બીમારી હાલ ચાલી રહેલ છે. જેથી ગૌ માતાના કલ્યાણ અર્થે લમ્પી વાયરસ રોગ…

Breaking News
0

માંગરોળના શિક્ષક હિતેષભાઈ અધ્વર્યુંને જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત

માંગરોળની શ્રી પરમેશ વિધાલયમાં શિક્ષક હિતેષભાઈ જે. અધ્વર્યું શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી શ્રેષ્ઠ કામગીરી બદલ જૂનાગઢ જીલ્લા માધ્યમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એન.પી. ભાલોડીયા સ્કૂલ જૂનાગઢ મુકામે એનાયત કરતા…

Breaking News
0

બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલી અર્પવા માટે ગઈકાલે અક્ષરવાડી ખાતે સંતોનું દિવ્ય અને ભવ્ય સંત સંમેલન યોજાયું

વિશ્વ વંદનીય સંત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી પર્વ અંતર્ગત ગઈકાલે જૂનાગઢનાં અક્ષરવાડી મંદિર ખાતે સભા મંડપમાં એક ભવ્ય સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દૂર…

Breaking News
0

જૂનાગઢમાં સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા સિન્ધુત્સવ-ર૦રર નવરાત્રી આરાધનાનું ભવ્ય આયોજન

નવરાત્રીનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સિન્ધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન પ્રતિ વર્ષની માફક કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભારતીય…

Breaking News
0

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે…

Breaking News
0

વર્ષો સુધી ગુજરાતને તરસ્યું રાખનાર નર્મદા વિરોધી મેઘા પાટકરને પાછલા બારણેથી ગુજરાતમાં લાવવાનો પ્રયત્ન કરનાર ‘આપ’ને ગુજરાતની જનતા સાંખી નહીં લે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિરોધીઓને સાંખી લેવાનું ગુજરાતીઓના સ્વભાવમાં નથી. દાયકાઓ સુધી ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર નર્મદા…

1 383 384 385 386 387 1,357