જૂનાગઢ એસઓજીને મળેલ બાતમીનાં આધારે ત્રણ ઈસમો ડ્રગ્સનાં જથ્થા સાથે સાબલપુર ચોકડથી આગળ દોલતપરા જવાનાં રસ્તે પુલથી આગળ ગ્રાહકોની શોધમાં ઉભેલ છે જેથી ઉપરોકત જગ્યાએ પગપાળા ચાલી થોડે દુરથી જાેતા…
જૂનાગઢ જીલ્લા જેલમાંથી વધુ એક મોબાઈલ મળી આવ્યો છે. મહિલા જેલ સહાયક ક્રિષ્નાબેન જે. કોટડીયા(ઉ.વ.ર૭) રહે.જેલ સ્ટાફ કવાર્ટરએ જાતે ફરિયાદી બની કાચાકામનાં મહિલા આરોપી વર્ષાબેન સમીરભાઈ સોલંકી વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં…
ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન નાદિર ગોદરેજએ કહ્યું છે કે, આપણે દેશનું વિભાજન કરવાનાં પ્રયાસો બંધ કરવા જાેઈએ અને સરકારને આ પાસા ઉપર વધુ ધ્યાન આપવા વિનંતી કરી હતી. ઉદ્યોગપતિઓ દ્વારા આવી…
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ એનોવેશન પોલિસી SSIP અંતર્ગત વિદ્યાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા માટે દરેક વિદ્યાર્થીઓ આ SSIPથી માહિતગાર થાય તે હેતુથી આ વિશેષ…
મહારાષ્ટ્રીયન લોકો દત્ત ભગવાનમાં ખુબ જ આસ્થા ધરાવે છે અને દર પુનમે મુંબઈથી ખાસ ગિરનાર દત્ત ભગવાન મંદિરે દર્શન કરવા આવે છે. આવા એ ગિરનારનો ઈતિહાસ જૂનાગઢનાં રાજય ગૌરવવંતા ઈતિહાસકાર-પ્રાધ્યાપક…
વેરાવળની મુખ્ય બજારમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે એક દુકાનને નિશાન બનાવી બે તસ્કરોએ રૂા.૧૦ હજાર રોકડા ચોરી કર્યાની ઘટના સામે આવી હતી. આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ…
ગીર સોમનાથ જિલ્લામાં વિજ વિભાગના જેટકોમાં આઉટ સોર્સ તરીકે કામ કરતા કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન સહિતની પડતર આઠ મુદાકિય માંગણીઓ સાથે વિશાળ રેલી કાઢી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર…
વેરાવળ શહેરમાં ખારવા સમાજના ઇષ્ટદેવ તેમજ હિન્દુ ધર્મના આરાઘ્યદેવ શ્રી રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે ગઈકાલે બપોરે ઘનશ્યામ પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી કામનાથ મંદિર ખાતે પૂર્જા અર્ચના કરાયેલ જેમાં સાગરપુત્ર ફાઉન્ડેશન…
માહિતી ખાતાના કર્મયોગીઓને પ્રવર્તમાન યુગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રચાર-પ્રસારની પદ્ધતિઓથી વધુ માહિતગાર કરવા માટે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે “કોમ્યુનિકેટ ટુ એડવોકેટ ઓન પોષણ અભિયાન” વિષયક એક દિવસીય તાલીમ- કાર્યશાળાનું આયોજન…