Author Abhijeet Upadhyay

Breaking News
0

એજ્યુકેશન વિથ ઇનોવેશન એન્ડ મોટિવેશનના મંત્રને સાર્થક કરતા રાજકોટના ઉમેશ વાળાને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

વર્ગખંડમાં બેઠેલા બાળકો એ દેશનું ભાવિ છે, શ્રેષ્ઠ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં તેમને મદદરૂપ થવા માટે ખુદ રોલ મોડેલ બનવું જરૂરી હોવાનું રાષ્ટ્રિય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા રાજકોટ સેન્ટ મેરીઝ…

Breaking News
0

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે મનોવિજ્ઞાન વિભાગ દ્વારા શિક્ષક દિનનું આયોજન પ્રિ.ડો.પી.વી. બારસિયાની પ્રેરણાથી, પ્રા.ભરત જાેશી અને ડો.ભાવનાબેન ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે જેમાં પ્રિન્સિપાલનો કિરદાર જાેશી વિશ્વા…

Breaking News
0

કેશોદમાં જેટકોમાં આઉટસોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

કેશોદ મામલતદાર કચેરી ખાતે જેટકોમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા કર્મચારીઓ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું કે તમામ કર્મચારીઓ વિવિધ કોન્ટ્રાકટર આઉટ સોર્સિંગથી જેટકો કંપનીમા છેલ્લા ૧૫ વર્ષના અનુભવ ધરાવી…

Breaking News
0

માંગરોળ ખાતે પીજીવીસીએલના એમડી વરૂણ બરવાલની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક યોજાઈ : અનેક પ્રશ્નોની ચર્ચા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પીજીવીસીએલના એમડી વરૂણકુમાર બરવાળે મુલાકાત લીધી હતી. સર્કિટ હાઉસ ખાતે એમડીની મિટિંગમાં શહેર, તાલુકાના અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને થોડીવાર માટે વાતાવરણ ગરમાયું હતું.…

Breaking News
0

ભાણવડમાં લમ્પી રોગગ્રસ્ત સાત ગાયોના મોત પાલિકા પાસે જગ્યા ન હોવાથી મૃતદેહો રઝળ્યા

ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં તાજેતરમાં લમ્પી વાયરસના કારણે સેંકડોની સંખ્યામાં ગૌવંશના મૃતદેહ રઝડતા હોવાના અહેવાલો બાદ ગઈકાલે ભાણવડમાં લમ્પી રોગચાળાના કારણે વધુ સાત ગાયના મોત નીપજ્યા હતા. મૃત્યું પામેલી આ…

Breaking News
0

દ્વારકા : ભગવાન દ્વારકાધીશજીનાં પરમભકત પરિવારે શ્રીજીને સોનાનો હાર-ગંઠો અર્પણ કર્યો

યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશજીનાં પરમ ભકત પરિવાર દ્વારા ગઈકાલે તા.૬-૯-ર૦રરનાં પવિત્ર દિવસે શ્રીજીને સોનાનો હાર તથા ૧ ગંઠો(અંદાજે ૩રપ ગ્રામ સોનુ) અર્પણ કરવામાં આવ્યો હતો.

Breaking News
0

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ટીચર્સ ડેની ઉજવણી

ખંભાળિયાની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સોમવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીચર્સ ડે નિમિત્તે જુદા-જુદા વર્ગના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ક્લાસમાં વર્ગ લીધા હતા. જેમાં શાળાના શિક્ષકોએ સહાયભૂત થઈ, જીવનમાં…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને એન્ડોસ્કોપીની સારવાર મળશે

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. આ દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે દર્દીઓને સારવારમાં વધારો કરવામાં આવ્યો છે અને…

Breaking News
0

જૂનાગઢનાં મોતીબાગથી આગળ જતા રસ્તાને ડામરથી મઢવાની યુધ્ધનાં ધોરણે કામગીરી : લોકોમાં હાશકારો

જૂનાગઢ શહેરનાં અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક સુધીનાં ખરાબ રસ્તાને ડામરથી મઢવાની કામગીરીનાં ભાગરૂપે ગઈકાલે પુર્નઃ કામગીરી શરૂ થઈ હતી. અને બાકી રહેલા મોતીબાગથી ઈન્દીરા સર્કલ તરફ જવાનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે…

Breaking News
0

જૂનાગઢનાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં કોઠારી સ્વામિ પીપી સ્વામિનો આજે જન્મદિવસ : શુભકામનાઓનો વરસાદ

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને જયાં સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં હાજરા-હજુર દેવો બિરાજી રહેલા છે તેવા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં કોઈપણ ભાવિકો, શ્રધ્ધાળુઓ, હરિભકતો કે સંતો પધારે એટલે મંદિરનાં પરીસરમાં…

1 381 382 383 384 385 1,357