Author Abhijeet Upadhyay

Breaking News
0

ધોરાજી-જૂનાગઢના દિગંબર સાધુ આહવાન અખાડાના લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી સામે ભારે આક્રોશ ઠાલવ્યો

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ ગુરૂકૃપા સન્યાસ આશ્રમ જૂનાગઢ ભવનાથના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવજી વિષે જે પ્રકારે પોતાના ગુરૂનો…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને માર માર્યો

જૂનાગઢમાં દુકાનનાં બોર્ડ મામલે વેપારી યુવાનને બે શખ્સોએ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જૂનાગઢ એ ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ કામનાં આરોપીઓ સાહીલ કમરૂદીન મલેક(રહે.જુલાઈવાડા) અને…

Breaking News
0

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા ગણપતિ ઉત્સવની ઉજવણી

શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના મકાનમાં ગણપતિ સ્થાપન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મેણંદભાઈ ડાંગર, સુભાષભાઈ શર્મા અને મગનભાઈ મેદપરા દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.…

Breaking News
0

માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદનાં હોદેદારોની નિમણુંક

માણાવદર તાલુકા પત્રકાર એકતા પરીષદની મીટીંગ જીલ્લા પ્રમુખ વિનોદભાઈ પરમાર તથા ઝોન-ર કોઓર્ડીનેટ વિનોદ ચંદારાણા યોજવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા વિવિધ મુદાઓની રજુઆતોનો હકારાત્મક નિર્ણયોની ચર્ચા તથા મળનારા લાભો…

Breaking News
0

હિન્દુ-મુસ્લીમ એકતાનાં ઉદાહરણરૂપ બિલખામાં બિલનાથ શેરી કા રાજા ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

સમગ્ર બિલખામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જાણે આખુ બિલખા ગણેશમય બની ગયું હોય તેવું વાતાવરણ જાેવા મળે છે. જેમાં બિલખા દરબારગઢ પાસે છેલ્લા સાત વર્ષથી બિલનાથ…

Breaking News
0

મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને ધોબી સમાજનાં અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન ઉપર સમસ્ત ધોબી સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત હિન્દુ ધોબી સમાજ ઉપપ્રમુખ મનસુખભાઈ વાજાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શાલ…

Breaking News
0

કરીના રિટ્રેટ રિસોર્ટને એવોર્ડ અપાયો

દેશ-પરદેશથી લોકો જ્યારે સોરઠ પ્રવાસે આવતાં હોય છે ત્યારે સૌથી પહેલાં ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને ગીર દર્શનનો લ્હાવો લેતાં હોય છે અને જ્યારે ગીરમાં સિંહ દર્શન માટે જ્યારે…

Breaking News
0

રજનીકાંત ભટ્ટ અને આર.કે. મ્યુઝિકલ એકેડેમી દ્વારા સંગીત સંધ્યાની અદ્ભુત રજૂઆત

જૂનાગઢમાં નીલગગન બંગ્લોઝ, એપાર્ટમેન્ટ તથા આસપાસની રેસીડેન્સી દ્વારા ગણેશ મહોત્સવ સંદર્ભે રજનીકાંત ભટ્ટ તથા આર.કે. મ્યુઝિકલ એકેડેમીનાં મેમ્બર્સ પાર્થ ભટ્ટ, હેમાંગી પંડયા, વંદના પંડ્યા દ્વારા “ભક્તિ સંગીત અને જૂનાં ફિલ્મી…

Breaking News
0

દ્વારકાના સામળાસરના યુવાનનું ટ્રેન હેઠળ કપાઇ જતા મોત : બનાવ આકસ્મિક છે કે આત્મહત્યા : તપાસ હાથ ધરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સામળાસર ગામના વ્યકિતનું ટ્રેન હેઠળ કપાઇ જતા ઘટના સ્થળે મૃત્યું નિપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ ઉપર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

જેમ યોગ શરીરને સ્વસ્થ રાખે છે તેમ નૈતિક મતદાન દેશને સ્વસ્થ રાખે છે : ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડાલીસ્ટ મધુબેન લગારીયા

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ હેઠળ તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (રવિવાર),…

1 379 380 381 382 383 1,357