Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગણપતગીરી બાપુનો ભંડારો મોકૂફ રાખેલ છે

જૂનાગઢ શક્તિપીઠ અંબાજી મંદિર ગીરનાર અને દતશિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, જગમાલ ચોક, ઉપરકોટ રોડ, જૂનાગઢના બ્રહ્મલીન મહંત ગણપતગીરી બાપુ ગુરૂ પ્રભાતગીરી બાપુનો ષોડસી ભંડારો અનિવાર્ય સંજાેગોના કારણે મોકૂફ રાખેલ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં જુગાર રમતા શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરમાં પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા રોડ ઉપર આંબેડકરનગર, ધરાનગર, ચામુંડા શેરી નં.૩ ખાતેથી જાહેરમાં…

Breaking News
0

બાંટવા શહેરમાં વેપારીઓએ લગાડેલા કેમેરાની ચોરી

બાંટવા શહેરમાં નગરપાલિકા તથા વેપારીઓ એસોસિએશન દ્વારા સીસીટીવી કેમેરા નાખેલ હોય અને આ કામનાં આરોપી જયસિંહ ઉર્ફે જયેશ લખધીરસિંહ પરમાર રહે.બાંટવા વાળાનું ગોડાઉન કેમેરામાં આવતું હોય, જેથી આરોપી નં.૧ તથા…

Breaking News
0

જૂનાગઢ પોલીસની સરાહનીય કામગીરીથી બે પરિવારો વચ્ચે ચાલતા વિવાદનો અંત

હાલના સાંપ્રત સમયમાં કાચી ઉંમરમાં દીકરા-દીકરીઓ દ્વારા લેવામાં આવેલ અપરિપક્વ ર્નિણયના કારણે માતા-પિતાને ક્ષોભ જનક પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં સામાન્યરીતે દીકરા-દીકરીના કુટુંબીજનોના અહમ અને ખેંચાખેંચીના કારણે કોર્ટ…

Breaking News
0

માંગરોળનાં કામનાથ મંદિરે તેરસથી અમાસ સુધી ભવ્ય લોક મેળો યોજાશે

માંગરોળ નજીકનું પૌરાણિક કામનાથ મંદિર કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ વખતે શ્રાવણ માસમાં દર્શનાર્થે લોકોની ભક્તોની અભૂતપૂર્વ ભીડ જાેવા મળી રહી છે. આગામી તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ…

Breaking News
0

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત અમૃત મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી લીલાશાહ વાડી ખાતે મહિલા મંડળ દ્વારા સ્વામી લીલાશાહની પ્રાર્થના, રાષ્ટ્રગાન,…

Breaking News
0

ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરૂ સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગોવિંદ સુધી પહોંચવા માટે સદગુરૂ સિવાય બીજાે કોઈ માર્ગ નથી. સંતોના ચરણમાં બેસવાથી આપણામાં સમરસતા, એકતા જેવા સદગુણોના ભાવ દ્રઢ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વાતંત્ર્ય પર્વે આપણને સમસતાનો…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી

દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન, વાહન…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ…

Breaking News
0

જન્માષ્ટમીની શોભાયાત્રાનું સ્વાગત કરાયું

જન્માષ્ટમીના પાવન પ્રસંગે જૂનાગઢ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, સીપીઆઈએમના બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી વગેરે આગેવાનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 402 403 404 405 406 1,356