Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં લમ્પી વાયરસ ફેલાયો, સરકારી તંત્ર દ્વારા આયોજનનો સદંતર અભાવ

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી…

Breaking News
0

દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ આવશ્યક : રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, દેશના ખેડૂત અને ખેતીને આર્ત્મનિભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી અત્યંત જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના…

Breaking News
0

સ્પોર્ટ્‌સમેન મયૂર વ્યાસ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ’ દ્વારા ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્‌સ’થી સન્માનિત

મુંબઈના બોરીવલીમાં રહેતા રમતવીર અને રિયો ઓલિમ્પિક ૨૦૧૬ અને ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૧માં ડાઈવિંગના જજ, મયૂર જનસુખલાલ વ્યાસને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્‌સ'(લંડન) દ્વારા રમતગમતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ…

Breaking News
0

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત

અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૪૦ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,…

Breaking News
0

દ્વારકાધીશ મંદિરમાં રવિવારે ૯૩ હજારથી વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા

દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરે જન્માષ્ટમી પર્વની કૃષ્ણ સંગે ઊજવણી કરવાનું અનન્ય મહાત્મય છે. આ વખતે દ્વારકાધીશ મંદિર ખાતે રવિવાર સુધી ચાર દિવસના રજા ભર્યા માહોલમાં કુલ પાંચ લાખ જેટલા…

Breaking News
0

ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ કલ્યાણરાયજી મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાયો

ખંભાળિયા શહેરના પ્રાચીન અને ઐતિહાસિક એવા શ્રી કલ્યાણરાયજી મંદિરે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સ્થાન દેવતા ગણાતા શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે…

Breaking News
0

ખંભાળિયાના બજાણા ગામે શિવ મંદિરમાં બાર જ્યોતિર્લિંગના દર્શન યોજાયા

ખંભાળિયા તાલુકાના બજાણા ગામના પાદરમાંથી પસાર થતી નદીના કાંઠે બિરાજમાન પ્રાચીન અને પ્રખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર ખાતે ભવ્ય અને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં…

Breaking News
0

ખંભાળિયાના કોટેશ્વર મહાદેવના અલભ્ય શ્રૃંગારના દર્શન

ખંભાળિયા તાલુકાના કોટા ગામે આવેલા વર્ષો જૂના અને જાણીતા કોટેશ્વર મહાદેવના મંદિર ખાતે હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નિયમિત રીતે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં રોશની સભર…

Breaking News
0

શ્રાવણના અંતિમ સોમવારે ખંભાળિયાના વિવિધ શિવ મંદિરોમાં ઘીની મહાપૂજાના ભવ્ય દર્શન યોજાયા

વિશ્વભરમાં ખંભાળિયા શહેરના શિવાલયો ઘીની મહાપૂજા માટે વિખ્યાત છે. અહીંના વિવિધ પ્રાચીન મંદિરોમાં ભગવાન શિવની ઘીની મહાપૂજાના દર્શનનો લાભ મોટી સંખ્યામાં શિવ ભક્તો લ્યે છે. ખંભાળિયાના પુરાણ પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ,…

Breaking News
0

આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ

શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોય અને આ અંતિમ સોમવારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં શિવ મંદિરોમાં ભકતજનોની ભારે ભીડ લાગી છે. વહેલી સવારથી જ ભોળાનાથને પૂજન, અર્ચન, આરતી, અભિષેક, બીલપત્રથી પૂજા,…

1 400 401 402 403 404 1,356