Author Abhijeet Upadhyay

Breaking News
0

ખંભાળિયામાં યોજાશે રખપાંચમનો મેળો : ચાર દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન

ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયતમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના યોજાતા શિરૂતળાવના લોકમેળા સમગ્ર પંથકના લોકો માટે આકર્ષણ રૂપ બને છે. તાજેતરમાં કોવિડ પરિસ્થિતિના કારણે આ…

Breaking News
0

શ્રાવણ માસ અંતિમ ચરણમાં, ગુરૂવારથી શ્રધ્ધાળુઓ પિતૃનાં મોક્ષાર્થે કરશે તર્પણ

દેવાધિ દેવ ભગવાન શિવજીની ભકિતમાં આખો માસ શ્રધ્ધાળુઓ રહ્યા છે અને શિવ મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો શ્રાવણ માસ દરમ્યાન યોજવામાં આવ્યા છે. શ્રાવણ માસ અંતિમ ચરણ પ્રવેશી ગયો છે. આજે…

Breaking News
0

જૂનાગઢના વડાલ અને ઈસાપુર ગામને જાેડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના બુરે દિન

જૂનાગઢ પંથકમાં આવેલ વડાલ અને ઈશાપુર ગામને જાેડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવેલ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. આ માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે…

Breaking News
0

ભેંસાણ ચોકડી નજીક રીવર્સમાં આવતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા ૩ને ઈજા

માળીયા હાટીના તાલુકાનાં કુકસવાડા ગામનાં દિનેશભાઈ મંગાભાઈ ધોડીયાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તેની પત્ની તથા તેનાં દિકરાને અજાણ્યા ટ્રક ચાલક વાળાએ…

Breaking News
0

જૂનાગઢનાં જાેષીપરા, શાંતેશ્વર રોડ, શકિતનગરમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં શાંતેશ્વર રોડ, શકિતનગર-૧ નજીકથી જાહેરમાં જુગાર રમતા ૮ મહિલાને રૂા.પ,૩૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે તાલુકા પોલીસે સરગવાડા ગામેથી એવરેસ્ટ પ્લાસ્ટીકનાં બંધ કારખાના નજીકથી…

Breaking News
0

શ્રાવણનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર

પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે જૂનાગઢમાં બિલેશ્વર મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. શિવભકત નિવૃત એએસઆઈ રાજુભાઈ વ્યાસ અને તેમનાં પરીવાર દ્વારા શ્રાવણનાં છેલ્લા સોમવારે શિવવંદના કરવામાં આવી હતી. જેનાં…

Breaking News
0

શાળાઓ શરૂ થયાનાં બે માસ પછી પણ ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારાની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકશાન

રાજયની કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા સ્કૂલો શરૂ થયાનાં બે માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ વધારા માટેની કાર્યવાહી કરી ન હોવાનું સામે આવ્યું…

Breaking News
0

શ્રાવણનાં અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યંુ વરૂણદેવે પણ જલાભિષેક કર્યો

પવિત્ર શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયેલો નજરે પડતો હતો. વહેલી સવારથી લાંબી કતારોમાં જાેવા મળતા ભાવિકોના હર હર મહાદેવના નાદથી…

Breaking News
0

જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ

જૂનાગઢમાં પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને માર્કસીટની નકલ ઉપરથી વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવે છે. જેના મુખ્ય દાતા હરસુખભાઈ દેસાઈ(રાજકોટ), મંગળાબેન તથા જયંતીભાઈ ગણાત્રા, હીરાલાલભાઈ ઠક્કર (અમદાવાદ),…

Breaking News
0

જૂનાગઢમાં હસુભાઈ જાેષીનાં નિવાસ સ્થાને લઘુરૂદ્ર તથા ચંડીયજ્ઞ યોજાયો

જૂનાગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી હસુભાઈ જાેષીનાં નિવાસ સ્થાન જાેશીપરા સ્થિત બાપુનગર સોસાયટી ખાતે ગઈકાલે શ્રાવણ માસનાં અંતિમ સોમવારે લઘુરૂદ્ર તથા ચંડીયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં જટાશંકર મહાદેવની જગ્યાનાં…

1 399 400 401 402 403 1,356