Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ-ધોરાજી ચોકડી, બાયપાસ રોડ ઉપરથી ર૧૭૦ ઈગ્લીંશ દારૂની બોટલ સહિત રૂા.૩,૦૯,૦૦૦નાં મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે જૂનાગઢ-ધોરાજી ચોકડી બાજુથી બાયપાસ રોડ ઉપર હિંગળાજ હોટલથી થોડેક આગળ જતા રોડ ઉપરથી છકડો રીક્ષા નં.જીજે-૧૧-ડબ્લ્યુ-૭૦૬૦નાં ચાલક દુદાભાઈ વિરમભાઈ ડાભી(ઉ.વ.૪૯) રહે. જેતપુર વાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય…

Breaking News
0

રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ : જીતુ વાધાણી

રાજય સરકારના પ્રવકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો, નાગરિકો…

Breaking News
0

કેશોદમાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી લોક દરબાર યોજી કામગીરી બતાવતું પોલીસ તંત્ર

કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતિ અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત…

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજતા સિધ્ધેશ્વર મહાદેવ હાજરા હજુર

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જે ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાન સ્વામિ નારાયણનાં સ્વ હસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર સહિતનાં દેવો ભકતોજનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે…

Breaking News
0

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-૨૦૨૨નું આયોજન, સ્પર્ધામાં અંદાજે ૧ર હજાર વિદ્યાર્થીઓ સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અન્વયે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ હેકાથોન-ર૦રર માટે મળેલા ૭૭પથી વધુ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટના કોમ્પાઇલેશનનું ગાંધીનગરમાં વિમોચન…

Breaking News
0

અમદાવાદ સિવિલમાં કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાનથી પીડિત દર્દીઓનું જીવન બદલાયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી ૬ પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. ૨૨ અને ૨૩મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી ર્નિણય કરતા કુલ…

Breaking News
0

ગિરીવર નગરી જૂનાગઢ વિજળીથી ઝળહળતા થયાને ર૬મી ઓગસ્ટે થશે ૯૩ વર્ષ

નરસૈયાની ગિરીવરનગરી જૂનાગઢ આજથી નવ દસકા પહેલા રાત્રીનાં ઘોર અંધકારમાં ઘેર ઘેર ફાનસ ટમટમીયા દિવડાઓનાં પ્રકાશથી જીવતું હતું. ઈતિહાસકાર નૌતમભાઈ દવેએ કહેલું કે, જૂનાગઢમાં જયાં જીઈબીની કચેરી છે તે એમ.જી…

Breaking News
0

શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમીત

જૂનાગઢ, ભવનાથ ક્ષેત્ર, ગોરક્ષનાથ આશ્રમ, અંબાજી મંદિર, ગીર સોમનાથ સહિતનાં સંભવિત કાર્યક્રમો રદ બોલીવુડ સ્ટાર અને હિન્દી ફિલ્મ ઉદ્યોગનાં શહેનશાહ કોરોનાથી સંક્રમીત થતાં તેઓનો જૂનાગઢ, ભવનાથ અને ગીર સોમનાથ જીલ્લાનો…

Breaking News
0

પર્યુષણ એ વેરનાં દ્વાર બંધ કરવાનું અને પ્રેમનાં દ્વાર ખુલ્લા મુકવાનું પર્વ

ગિરનારની પવિત્ર ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રીક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં જૈનોનાં ચાતુર્માસ ચાલી રહયા છે. આ તકે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનાં વધામણા વિષય ઉપર બોલતા…

Breaking News
0

મુસ્લિમ દેશોમાં હનુમાન કથા કરનારા આચાર્ય વિજયજી ભાટીયા આવતીકાલે દ્વારકા-સોમનાથની યાત્રાએ આવશે

હનુમાનજી માટેની અપાર આસ્થાએ નૈનીતાલમાં હનુમાનધામ(રામનગર)ના સ્થાપક બનાવ્યા : છેલ્લા ત્રણ દાયકાઓથી દેશ અને વિદેશમાં હનુમાન કથાકાર અને યોગચાર્ય તરીકે કાર્યરત : નૈનીતાલમાં પર્વતોની હારમાળાના નૈસર્ગિક માહોલમાં હનુમાનધામમાં વિકલાંગો માટે…

1 397 398 399 400 401 1,356