પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક…
દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ…
જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ…
જૂનાગઢવાસીઓને ચોમાસાનાં દિવસોમાં ફરવા માટે જાે સૌથી આકર્ષણનુું કેન્દ્ર હોય તો આ શહેરનાં અત્યંત રમણીય એવા વિલિંગ્ડન ડેમનું છે. આ વર્ષે શરૂઆતની સાથે જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો…
બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાંનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત…
જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેપાર કરી, પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના પિતા, પત્ની તથા ભાઈ સાથે રડમસ ચહેરે, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી,…
ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ નિમિતે લાખોની સંખ્યામાં ઉમટનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ ગોઠવવામાં આવેલ…
જૂનાગઢનાં સરદારબાગ પાછળનાં ભાગે વરલી-મટકાનાં જુગાર રમતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં…
દ્વારકા ખાતે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા ભારત માતાના વીર સપૂતોના શૌર્યને નમન કરી અને કારગિલ યુદ્ધના અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વારકાના રબારી ગેટથી ગોમતી…