Author Abhijeet Upadhyay

Breaking News
0

આજથી ખંભાળિયા બન્યું શિવમય : પવિત્ર શ્રાવણ માસને ભક્તિભાવપૂર્વક ઉજવવા શિવભક્તોમાં થનગનાટ

પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક…

Breaking News
0

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ, શિવાલયોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો

દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ અહેવાલનો પડઘો : ભવનાથ ખાતે આવેલ સુદર્શન તળાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પ્રાપ્ત થાય તેવા સંકેતો

જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ…

Breaking News
0

જૂનાગઢના રમણીય સ્થાન એવા વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીકેશન કયારે ?

જૂનાગઢવાસીઓને ચોમાસાનાં દિવસોમાં ફરવા માટે જાે સૌથી આકર્ષણનુું કેન્દ્ર હોય તો આ શહેરનાં અત્યંત રમણીય એવા વિલિંગ્ડન ડેમનું છે. આ વર્ષે શરૂઆતની સાથે જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો…

Breaking News
0

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ કેજરીવાલે રાજકીય કે લઠ્ઠાકાંડ મુદે બોલવાની સ્પષ્ટ ના પાડી

બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાંનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત…

Breaking News
0

જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ શ્રી લોહાણા મહાજન દ્વારા સતત છેલ્લા ર૭ વર્ષથી પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો સિલસિલો જાળવી રાખવામાં આવેલ…

Breaking News
0

વ્યાજખોરની ચુંગલમાંથી ફસાયેલા યુવાનને જૂનાગઢ પોલીસે આપી સમયસર મદદ

જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેપાર કરી, પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના પિતા, પત્ની તથા ભાઈ સાથે રડમસ ચહેરે, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી,…

Breaking News
0

શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા તૈનાત, ૩૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે

ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ નિમિતે લાખોની સંખ્યામાં ઉમટનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ ગોઠવવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢનાં સરદારબાગ પાછળથી જાહેરમાં વરલી-મટકાનાં જુગાર અંગે બે સામે કાર્યવાહી

જૂનાગઢનાં સરદારબાગ પાછળનાં ભાગે વરલી-મટકાનાં જુગાર રમતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં…

Breaking News
0

દ્વારકા ખાતે માજી સૈનિક મંડળ દ્વારા કારગિલનાં અમર શહિદોને શ્રધ્ધાંજલી અપાઈ

દ્વારકા ખાતે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા ભારત માતાના વીર સપૂતોના શૌર્યને નમન કરી અને કારગિલ યુદ્ધના અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વારકાના રબારી ગેટથી ગોમતી…

1 423 424 425 426 427 1,356