ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાતમાં પણ સંખ્યાબંધ કાર્યક્રમો આજે યોગને અનુલક્ષીને યોજાઈ રહયા છે. જૂનાગઢ…
જૂનાગઢ મનપા દ્વારા ટીંબાવાડી રોડ સ્થિત બીએપીએસ અક્ષર મંદિર ખાતે મેયર ગીતાબેન પરમારનાં અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ર૦રરની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાબેન પરમાર, પુનિતભાઈ શર્મા, મ્યુ. કમિશ્નર…
ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યા ધામ ખાતે આજે વિશ્વ યોગ દિવસની પૂ. મુકતાનંદ બાપુનાં અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં પૂ. મુકતાનંદ બાપુ સાથે પૂ. સદાનંદ બાપુ, અર્જુનસિંહ રાઠોડ અને બ્રહ્માનંદ…
સાયકલીંગ કલબ અને યોગ કલબ જૂનાગઢનાં સભ્યો દ્વારા આજે વિશ્વ યોગ દિન નિમિત્તે વિલીંગ્ડન ડેમ ખાતે યોગ દિવસની ઉજવણી કરાય હતી તેમ પ્રમુખ જગદીશ પારઘીની યાદીમાં જણાવેલ છે.
આજે દેશભરમાં આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે, પોલીસ નો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો…
ધારીનાં સરસીયા રાઉન્ડમાં ખોડીયાર ડેમ વિસ્તારમાં આશરે ૧૦ થી ૧ર વર્ષની ઉંમરનો સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ સિંહનાં મૃત્યુનું કારણ અકળ છે અને વન…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…
જૂનાગઢનાં રઘુવંશીઓએ ગિરીશભાઈ કોટેચાની રાજકીય સફળતાને બિરદાવી તેમની નિડરતા, નિખાલસતા અને નિષ્ઠા બદલ ગૌરવ અનુભવે છે. અને હવે મહેન્દ્રભાઈ મશરૂ અને તેમની ટીમ ભવ્ય જલારામ મંદિરનાં નિર્માણનું ભગીરથ કાર્ય હાથ…