૧. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે પાસે લગભગ ૪૬ ધારાસભ્યો છે અને શિવસેના તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને…
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી શરૂ કરવામાં આવેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ ઉત્સાહભેર આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ…
ખંભાળિયામાં તાજેતરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે નગરપાલિકાના ઉપક્રમે મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત બગીચામાં શેઠ દા.સુ. હાઈસ્કૂલની છાત્રાઓ- શિક્ષકો તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, કારોબારી…
શ્રી શારદા પીઠ કોલેજ દ્વારકાનો વિદ્યાર્થી ખાણધર જીતેન્દ્ર એન.એસ.એસ. ઇન્ટીગ્રેશન કેમ્પ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય એકતા શિબિરમાં પસંદ થઈ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. તેમણે તે શિબિરમાં ૪ એવોર્ડ અને ૮ મેડલ…
મોરારી બાપુએ જણાવ્યું કે, શંકરાચાર્યના મતે યોગ શું છે. અપરીગ્રહ વાક્ નિરોધ વાણીનો નિરોધ યોગ છે. કોઈની આશા ન કરવી એ પણ યોગનું રૂપ છે. મોરારી બાપુએ પૂછ્યું રજ સૂકી…
જૂનાગઢ શહેરમાં કૈલાશ હર્બલ નામની દુકાનમાં આયુર્વેદિક દવાના નામે નશો કરાવતા બાર ઉપર એસઓજી પોલીસ ત્રાટકી હતી અને દુકાનનાં માલિક, મેનેજર તેમજ આ જગ્યાએ નશો કરવા આવેલા આઠ વ્યકિતઓ સામે…
ગુજરાતનું પોલીસ દળ અનેક સમસ્યાઓથી પીડીત છે. પગારથી લઈ અનેક મુશ્કેલીઓનો સામાનો કરી રહી છે ત્યારે ગુજરાત પોલીસ પાસે વધુ સારી અને કાબેલીયત પૂર્વકની કામગીરી જાે લેવી હોય તો પોલીસ…
જૂનાગઢ શહેરમાં એક વેપારીનાં બેંક ખાતામાંથી રૂા.૩૦,પ૩રની રકમ કોઈ ગઠીયાએ ઉપાડી લીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઢાલરોડ ઉપર ઈરાની સમોસાની દુકાન…
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગપ્રસિદ્ધ દ્વારકાધીશજી મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૨ના પાંચ મહિનામાં રૂા.છ કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. કોરોના કાળ પછી દ્વારકા યાત્રાધામમાં પ્રવાસન ક્ષેત્રે મોટો વેગ મળ્યો…