Author Abhijeet Upadhyay

Breaking News
0

શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા યોજાયો ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર

હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગ્રાહકોને છેતરપિંડી વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટેની યોગ્ય જાણકારી નથી હોતી ત્યારે લેભાગુ તત્વો તેનો ફાયદો ઉઠાવતાં હોય છે. ત્યારે છેતરપિંડી વિરૂદ્ધ…

Breaking News
0

વેલસ્પન અગ્નિવીરોનું સ્વાગત કરે છે

વેલસ્પન હંમેશા કલ્પનાથી પરે જવાની હિંમત કરે છે. રાષ્ટ્ર માટે એક મજબૂત આવતીકાલના નિર્માણમાં સરકારના એજન્ડાને સમર્થન આપવાના તેના પ્રયાસમાં વેલસ્પન આ ર્નિણય ઉપર પહોંચ્યું છે. તે અમારા અગ્નિવીરોને કારકિર્દીની…

Breaking News
0

ભારત જેલમાં બંધ પાકિસ્તાનીઓને છોડશે તો જ અમે અન્ય બંદીવાન ભારતીય માછીમારોને છોડીશું તેવું જણાવતા પાક જેલના સત્તાવાળા : મુક્ત માછીમાર

પાકીસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૦ માછીમારો મુક્ત થયા બાદ માદરે વતન વેરાવળ પહોંચી પરીવારજનોને મળતા લાગણીસભર મિલાન દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા ગીર-સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના…

Breaking News
0

સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકો જીતવા માટે આવતીકાલે સોમનાથ સાનિધ્યે કોંગ્રેસ મહામંથન કરશે

સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકોનું સોમનાથ સાનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના પ્રદેશ – સ્થાનીક પક્ષના આગેવાનો આવતીકાલે મંથન કરવાના છે. ત્યારે આ કાર્યક્રમની પુર્વે સંધ્યાએ સોમનાથ પહોંચેલ કોંગ્રેસ પ્રભારી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બિલખા ગામના મહિલા ખેડૂતને અકસ્માત વીમા અંતર્ગત રૂપિયા દોઢ લાખનો ચેક અર્પણ કરાયો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી અંતર્ગત અકસ્માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે, જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું…

Breaking News
0

કર્ણાટકની આવકમાં ઘટાડો થતા ટમેટાના ભાવ ફરી રૂા. ૮૦ને આંબી ગયા

ટમેટાના ભાવમાં ફરી આસમાની ઉછાળો આવ્યો છે અને પ્રતિ કિલોના ભાવ રૂા.૮૦ને આંબી ગયો છે. સ્થાનિક લેવલે ઉત્પાદનમાં અને કર્ણાટકની આવકમાં ઘટાડો થતા ભાવ ઉપર તેની અસર પડી છે. બજારમાં…

Breaking News
0

જંત્રાખડી ઘટના પુ. મોરારાબાપુએ વખોડી, દિકરીને ન્યાયનો અનુરોધ

ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક કુમળી આઠ વર્ષની બાળા ઉપર બનેલી દુષ્કર્મ, હત્યાની ઘટનાથી સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તે માટેનો રોષ પ્રગટ…

Breaking News
0

શાંતીપરા ગામની સરકારી પ્રા. શાળામાં ભણીને ૧૮ ડોકટર દર્દિનારાયણની કરે છે સેવા

માળીયા હાટીના તાલુકાના શાંતીપરા ગામની સરકારી પ્રાથમીક શાળામાં ભણીને આજે ૧૩૮ શિક્ષકો જૂનાગઢ, ગીર સોમનાથ અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જયોત પ્રગાટવી રહયા છે. એટલું જ નહીં આજ સરકારી પ્રા. શાળામાં…

Breaking News
0

ફેસબુક-ઈન્સ્ટગ્રામ યૂઝર્સ બનશે માલામાલ

માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટગ્રામ સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકનાં સીઈઓએ કહ્યું છે કે, કંપની વર્ષ ર૦ર૪ સુધી ફેસબુક અને ઈન્સ્ટગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહી લે.…

Breaking News
0

આંબેડકરનગર, લીરબાઇનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે. સેન્ટર શાળામાં ધો – ૧માં ભૂલકાઓને આવકારાયા

જિલ્લા કલેકટર રચિત રાજની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૮ ભૂલકાઓને જૂનાગઢ શહેરની આંબેડકરનગર તથા લીરબાઈનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે.સેન્ટર શાળામાં પ્રવેશપાત્ર નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં…

1 460 461 462 463 464 1,355