ઉના શહેરમાં શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી રપ જુન કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવ કર્યા હતા.
જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધાથી દોઢ ઈંચ પાણી પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે શુક્રવારે બપોર બાદ મેઘરાજાએ…
જૂનાગઢ સિવીલમાં દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવવાના પ્રકરણ અંગે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં ૨ નર્સિંગ સ્ટાફને ફરજ મૂકત કરાઇ છે. જ્યારે એક કર્મીનું…
દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૬મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે તા.૨૫-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો.
માંગરોળના ફરંગટા ગામે આવેલ ભારતસિંહ કચ્છવાની વાડીએ જવલ્લે જ જાેવા મળતા વન્યજીવ વિજ વણીયરનું નવજાત બચ્ચું નિતીનભાઈ ધરસંડા નામના વ્યક્તિને નજરે પડ્યું હતું. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેની માતા…