Author Abhijeet Upadhyay

Breaking News
0

ઉનામાં ભાજપ દ્વારા કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવો કરાયા

ઉના શહેરમાં શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા નગરપાલિકા ભવન ખાતે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી રપ જુન કટોકટીનાં કાળા દિવસ અંતર્ગત દેખાવ કર્યા હતા.

Breaking News
0

એટીએમ કાર્ડની ચોરી કરતી આંધ્રપ્રદેશની આંતરરાજય ગેંગનાં બે શખ્સોને ખલીલપુર રોડ ઉપરથી ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

બેંકમાં પૈસા ઉપાડવા આવતા અભણ તથા વૃધ્ધ લોકોને વિશ્વાસમાં લઈ એટીએમ કાર્ડ બદલી ચોરી કરી આવા વ્યકિતઓનાં ખાતામાંથી પૈસા ઉપાડી લેતી આંધ્રપ્રદેશની આંતરરાજય ગેંગનાં બે શખ્સોને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ટીમે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધા થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો

જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધાથી દોઢ ઈંચ પાણી પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે શુક્રવારે બપોર બાદ મેઘરાજાએ…

Breaking News
0

જૂનાગઢ સિવીલમાં એક્ષ્પાયરી ડેટનો ગ્લુકોઝનો બાટલો ચડાવનાર ૨ નર્સને ફરજમુકત કરાઇ, ૧ કર્મીને ઇન્ચાર્જ પદેથી હટાવાયો

જૂનાગઢ સિવીલમાં દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવવાના પ્રકરણ અંગે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં ૨ નર્સિંગ સ્ટાફને ફરજ મૂકત કરાઇ છે. જ્યારે એક કર્મીનું…

Breaking News
0

ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે કરશે લોકાર્પણ

દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૬મી જૂને લોકાર્પણ કરશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર

જૂનાગઢ જીલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર પ્રસરી છે. અમદાવાદ જેલર ગ્રુપ-ર ઝડપતી સ્કવોડ જેલર કચેરીનાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતની ટીમે જૂનાગઢ જીલ્લા જેલમાં તપાસ હાથ ધરતા જેલનાં પ્રતિબંધિત વિસ્તારમાંથી…

Breaking News
0

‘જે થશે, જાેયું જશે’ ફિલ્મની આવક શહીદ પરિવારો-જરૂરિયાતમંદ દિકરીઓને અપાશે

મોગલ મહેર ફિલ્મનાં બેનર તળે બનેલી અર્બન ગુજરાતી ફિલ્મ ‘જે થશે, જાેયું જશે’નાં નિર્માતા કુલદીપ દવે છે. સહ નિર્માતા પલ્લવી કે. દવે, નટુભાઈ વાળા, દિવ્યકાંત બોરસદીયા, ડીરેકટર રાજા(મીઠાપુર) છે. જયારે…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજીને મયૂરપંખનાં વાઘાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે તા.૨૫-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય મયૂરપંખના વાઘાનો શણગાર કરાયો હતો.

Breaking News
0

માંગરોળનાં ફરંગટા ગામે વાડીમાંથી વિજ વણીયારનું બચ્ચું મળી આવ્યું

માંગરોળના ફરંગટા ગામે આવેલ ભારતસિંહ કચ્છવાની વાડીએ જવલ્લે જ જાેવા મળતા વન્યજીવ વિજ વણીયરનું નવજાત બચ્ચું નિતીનભાઈ ધરસંડા નામના વ્યક્તિને નજરે પડ્યું હતું. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેની માતા…

Breaking News
0

જૂનાગઢ ખાતે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાશે

ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની ૨૭ શાખાઓના અધિકારી, કાર્યકર્તાબંધુઓનો અભ્યાસ વર્ગ તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જૂનાગઢ – પ્રેરનાધામ, ભવનાથ તળેટીમાં યોજાશે. જેમાં ૨૫૦થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

1 458 459 460 461 462 1,355