જૂનાગઢના માંગરોળમાં કેશોદ ચોકડી વિસ્તારમાં ૪ ખુંટીયા(નંદી)ઓ ઉપર ખુબ જ ર્નિદય રીતે કોઈએ એસિડ એટેક કરવામાં આવ્યો છે. ચાર મુંગા અબોલ જીવો ઉપર એસિડ દ્વારા એટેક કરાયા હોવાના બનાવથી પશુ…
કોઈ તમને લાલચ આપે અને કહે કે, પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજાે તો તેમાં જાેડાતા નહી. પેજ કમિટીનાં સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે…
ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર, ગુજરાત સરકાર, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા તેમજ રહીજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલીમ શિબીર યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં સાયકલોન…
રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવતા ૩ શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો. તદઉપરાંત ધો.૧૦/૧૨ના પ્રજ્ઞચક્ષુ તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. શેરનાથબાપુ, લોકસાહિત્યકાર અમુદાનભાઈ…
મોજીલા મોરબીના આંગણે તા.૨૨-૬-૨૨ના રોજ ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય કલાકાર ઓ..હો..ઓ..હો..થી જાણીતા સ્વ. રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા કલાકારોને તેમની કલાને બિરદાવીને એવોર્ડથી…
શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂનો તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જાેષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ…