Author Abhijeet Upadhyay

Breaking News
0

માંગરોળમાં કેશોદ ચોકડી પાસે ગૌવંશ ઉપર ર્નિદય રીતે અસામાજિક તત્વો દ્વારા એસિડ એટેક કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ

જૂનાગઢના માંગરોળમાં કેશોદ ચોકડી વિસ્તારમાં ૪ ખુંટીયા(નંદી)ઓ ઉપર ખુબ જ ર્નિદય રીતે કોઈએ એસિડ એટેક કરવામાં આવ્યો છે. ચાર મુંગા અબોલ જીવો ઉપર એસિડ દ્વારા એટેક કરાયા હોવાના બનાવથી પશુ…

Breaking News
0

શંકાસ્પદ ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી વેરાવળ સીટી પોલીસ

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ ડીવીજનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જી.બી.બાંભણીયાએ ઘરફોડ/ચોરી/લુંટ જેવા ગંભીર પ્રકારના વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા તથા…

Breaking News
0

માણાવદરમાં ખદબદતી ગટરોથી લોકો પરેશાન

માણાવદર શહેરની અનેક ગટરો કાદવ કિચડથી ખદબદતી હોય તથા વરસાદી પાણીનાં ખાડા ભરાયેલા હોય ભયંકર ગંદકી, મચ્છરો, જીવજંતુઓનાં ઉપદ્રવથી ૩પ હજારની જનતાનાં માથે રોગચાળાનો ફેલાવવાની શકયતા છે. આથી દવા છંટકાવ…

Breaking News
0

અમે તો એવું ઈચ્છીએ છીએ કે શહેરમાંથી અમારી નિશાળે આવવા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસો દોડે : આદમ ભાટા

માંગરોળ તાલુકાની નામાંકિત નિશાળોમાંની એક લાલબાગ સીમશાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. જૂનાગઢ જીલ્લાના ખેતીવાડી અધિકારી ગૌરાંગ દવેની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ યોજાયો હતો. બાળકોના મધૂર કંઠે પ્રાર્થના…

Breaking News
0

ટીકીટો મોટી સંખ્યામાં કપાશે : ભાજપ પ્રમુખ પાટીલનો ઈશારો

કોઈ તમને લાલચ આપે અને કહે કે, પાર્ટીમાં ટીકીટ માટે મારી સાથે રજૂઆત કરવા આવજાે તો તેમાં જાેડાતા નહી. પેજ કમિટીનાં સભ્યોનું એ કામ નથી, એ બાબત પાર્ટી નક્કી કરશે…

Breaking News
0

દ્વારકામાં ‘રન ફોર નો એડીકશન’ થીમ ઉપર ૪ કિમીની દોડ યોજાઈ

દ્વારકા ખાતે નિતેશ પાંડેય પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા, નિધી ઠાકુર મદદનીશ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાના માર્ગદર્શન તેમજ સૂચનો મુજબ પી.સી. સિંગરખિયા, ઇન્ચાર્જ પોલીસ…

Breaking News
0

માંગરોળ : પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી વિષય ઉપર રહીજ ગામે તાલીમ શિબીર યોજાઈ

ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર, ગુજરાત સરકાર, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા તેમજ રહીજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલીમ શિબીર યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં સાયકલોન…

Breaking News
0

રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે ૩ શિક્ષકોને નિવૃતિ વિદાયમાન અપાયું

રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવતા ૩ શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો. તદઉપરાંત ધો.૧૦/૧૨ના પ્રજ્ઞચક્ષુ તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. શેરનાથબાપુ, લોકસાહિત્યકાર અમુદાનભાઈ…

Breaking News
0

મોરબી ખાતે સ્વ. રમેશ મહેતાને ગુજરાતી કલાકારો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ

મોજીલા મોરબીના આંગણે તા.૨૨-૬-૨૨ના રોજ ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય કલાકાર ઓ..હો..ઓ..હો..થી જાણીતા સ્વ. રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા કલાકારોને તેમની કલાને બિરદાવીને એવોર્ડથી…

Breaking News
0

ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂને જન્મદિનની શુભેચ્છા પાઠવાઈ

શ્રી જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી તેમજ રાજકીય અગ્રણી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂનો તા.૨૬-૬-૨૦૨૨ને રવિવારના રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવા શ્રી જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ રસિકભાઈ જાેષી, ઉપપ્રમુખ પરશુરામભાઇ…

1 457 458 459 460 461 1,355