Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢનાં મોતીબાગ નજીક ૭-સીઝ કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાંથી રૂા.૪,૭૯,ર૩૦ની કિંમતનાં ૩૭ નંગ મોબાઈલની ચોરી

જૂનાગઢ શહેરમાં મોતીબાગ ગેઈટ નં.રની સામે આવેલા ૭-સીઝ નામનાં કોમ્પ્લેક્ષમાં દુકાન નં. પ/૬માંથી કોઈ ડિલેવરી બોયએ ૩૭ જેટલા મોબાઈલની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે.…

Breaking News
0

સોશ્યલ મીડિયાની સગીરનાં માનસ ઉપર થતી અસરનો ગંભીર કિસ્સો, વાલીઓ સજાગ બને જૂનાગઢ પોલીસની સમજાવટ બાદ ૧ર વર્ષનાં સગીરે પોતાની ભૂલ સ્વીકારી : બિભત્સ મેસેજ નહી મોકલવાની આપી ખાત્રી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

ઉમરાળા ગામે થયેલ હત્યાનો કેસ ચાલી જતા આરોપીને આજીવન કારાવાસની સજા આપતી કોર્ટ

બિલખા પોલીસ સ્ટેશન તાબાનાં ઉમરાળા ગામે બે વર્ષ પહેલા થયેલી હત્યાનાં બનાવ અંગેનો ચુકાદો આવી જતા આ બનાવમાં સંડોવાયેલા આરોપીને નામદાર અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ જારી કરવામાં આવેલ…

Breaking News
0

રોટરી કલબ અને વેરાવળ-પાટણ નગરપાલીકા દ્વારા વેરાવળ ચોપાટીએ બાળકો માટે શેરી રમતોત્સવ યોજાયો

નારગોલ, રસાખેંચ, ગલી ડંડા જેવી શેરી રમતો પુર્નઃ ધમધમતી થઇ બાળકોમાં સ્થાન મળે તે હેતુસર રોટરી કલબ અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકા દ્વારા ચોપાટી ખાતે શેરી રમત્સોવનું આયોજન કરાયુ હતુ. જેમાં…

Breaking News
0

વિસાવદરનાં જાંબુડા ગામે ગૌશાળાનાં લાભાર્થે લોકડાયરો યોજાયો

વિસાવદર તાલુકાના જાંબુડા ગામ ખાતે મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ ગૌશાળા જાંબુડા દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન તા. ર જાન્યુ. રવિવારનાં રોજ થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ…

Breaking News
0

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પૂજ્ય મોરારીબાપુનું અનુકરણીય પગલું, રામકથામાં શ્રોતાઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય

હાલમાં જયપુર ખાતે  મોરારીબાપુની રામકથા ચાલી રહી છે . આપણે જાણીએ છીએ તેમ પુરા વિશ્વમાં અને આપણા દેશમાં પણ જાણે  કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોય તે રીતે દિન-પ્રતિદિન કેસમાં…

Breaking News
0

પ્રધાનમંત્રી મોદીના ‘બેક ટુ બેસિક’ના આહ્વવાનને આવકારતા ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતિ તરફ વળી રહેલો ગીર-સોમનાથ જિલ્લો : ૧૨૦૦૦થી વધુ ખેડૂતોએ ઓર્ગેનીક ખેતિ અપનાવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતિની મુહિમને સફળતા મળી રહી છે. માત્ર ગીર-સોમનાથ જિલ્લામાં જ ૧૨૦૦૦થી વધુ ખેડૂતો મગફળી, ઘઉં, શેરડી, કેસર કેરી, નાળિયેરી સહિતના પાકોની પ્રાકૃતિક ખેતિ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી માવઠું : જનજીવન પ્રભાવિત

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આખો દિવસ કેમ આજે પણ સવારથી વાતાવરણમાં પલટો યથાવત હતો. ગઈકાલે બપોર બાદ આખા જિલ્લામાં કમોસમી છાંટા વરસ્યા હતા. જે આજે પણ અવિરત…

Breaking News
0

સલાયાના ચકચારી ડ્રગ્સ પ્રકરણમાં અન્ય નામથી ફિશિંગ બોટ મારફતે હેરાફેરી કરનારા શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

ખંભાળિયા પંથકમાંથી આજથી આશરે ત્રણેક માસ પૂર્વે બે સ્થળોએથી ઝડપાયેલા કુલ રૂપિયા ત્રણસો પંદર કરોડની તોતિંગ કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન બોર્ડર ઉપરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉતારવામાં આવેલા આ ડ્રગ્સ…

Breaking News
0

જીએસટીનાં વિરોધમાં આજે જૂનાગઢમાં ફુટવેરની પ૦૦ દુકાનો બંધ

જૂનાગઢ શહેરમાં આજે ફુટવેરની પ૦૦ દુકાનો દ્વારા જીએસટીનાં કમ્મરતોડ ભાવ વધારા સામે વિરોધનો સૂર વ્યકત કરી અને અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવામાં આવેલ છે. અને વેપારીઓ દ્વાા સજજડ બંધ રાખવામાં…

1 549 550 551 552 553 1,352