ખંભાળિયા નજીક આવેલા જાણીતા ધર્મસ્થળ કામઈ ધામ ખાતે તાજેતરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઋણ વંદનાના કાર્યક્રમ ઉપરાંત રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળે યોજાયેલા રક્તદાન કેમ્પના…
૩૬મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૮૯૫ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૪૧.૨૮ મીનીટના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢમાં ડો. સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. જૂનાગઢમાં ડો. સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જયાં મુખ્યમંત્રીએ…
સામાન્ય રીતે પોલીસ ઉપર કામનું ભારણ વધારે હોવાથી પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર રહેતા હોય, જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ…
ખંભાળિયા નજીક નિર્માણ પામેલા ભવ્ય એવા કામઈ ધામ ખાતે શનિવારે અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતીમાં મહા આરતી તથા…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસીકોમાં ખુશીનો માહોલ જાેવા મળે છે. ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસીકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો…