બ્રેઈન ડેડ વ્યક્તિના હૃદય, કિડની, લીવર કે પછી આંખોનું દાન કરીને કોઈકને નવી જિંદગી અપાઈ હોય તેવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. જાેકે, મુંબઈમાં પહેલીવાર બ્રેઈન ડેડ વ્યક્તિના હાથનું દાન…
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની તાજેતરની ‘વર્લ્ડ ફેક્ટબુક’ની આવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળને “ધાર્મિક આતંકવાદી સંગઠનો” તરીકે નામ આપ્યું છે. અમેરિકી સરકારની ગુપ્તચર શાખા એજન્સીએ તેમને “રાજકીય દબાણ…
જૂનાગઢ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને અનેક પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવેલ છે. એ ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દોલતપરા દાસારામ સોસાયટી નજીક જુગાર અંગે દરોડો…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આઠમની સાદાઈથી ઉજવણી થનાર છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે દરેક ધર્મનાં તહેવારોની જે રીતે સાદાઈથી ઉજવણી અને તકેદારીનાં પગલાં સાથે ઉજવણી કરવામાં આવી રહી…
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની ટીમને મોટી સફળતા મળી છે. ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની અનોખી કાર્નીવરસ વનસ્પતિ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપરથી મળી આવી છે. અત્યારસુધી આ…
જૂનાગઢ સહીત રાજયભરમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશનાં અને ગુજરાતનાં ગૌરવરૂપ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કસુંબી રંગ…
આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી…
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી ત્રિદિનાત્મક સહસ્રકળશ અભિષેક ઉત્સવ અંતર્ગત પ્રથમ દિવસે …