વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે તા. ર૦ ઓગસ્ટે લોકાર્પણ કરાયેલ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે સમુદ્ર પથ આજે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. રૂા. પાંચની પ્રવેશ ફી સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર…
કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક…
જૂનાગઢ જિલ્લા શિક્ષણઅધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યા બાદ એક વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરીના ભાગરૂપે આર.એસ. ઉપાધ્યાયને વિવિધ સંઘો દ્વારા મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવેલ હતા. આ…
ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઇકાલે શુક્રવારે બપોરે એક ગઢવી શખ્સ દ્વારા શેઢા બાબતે શેઢા પાડોશી એવા એક ગઢવી યુવાનની ધોકા વડે ર્નિમમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.…
જૂનાગઢમાં પૂર્વ મેયરનાં પુત્રને કોર્ટની લોબીમાં જ એક દંપતિએ તેનાં ભાઈની હત્યાની ફરીયાદ પરત ખેંચી લેવા ખૂનની ધમકી દીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. જૂનાગઢમાં થોડા સમય પહેલાા પૂર્વ મેયરનાં…
જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરના ગંધ્રપવાડા ખાતે આવેલ હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખા વિષયો સાથે ભવ્ય ફલોટ સુશોભન કરી જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરવામાં આવે છે.…
સોરઠ પંથકમાંથી શ્રાવણીયો જુગાર રમતા શખ્સો ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં જૂનાગઢનાં દાતાર રોડ ઉપર પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ચાર શખ્સોને રૂા. ૧૭૦૭૦નાં મુદામાલ સાથે તેમજ દોલતપરા ખાતેથી…