જૂનાગઢનાં હાઝીયાણી બાગ ખાતે આવેલ ફનવર્લ્ડમાં ડીજે ૧૩નાં ધમાકેદાર સંગીતનાં સથવારે જન્માષ્ટમી, મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં ઝુલાવ્યા હતા અને…
સપ્ટેમ્બરની શરૂઆતમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા, એલપીજી સિલિન્ડરના ભાવ સહિત ઘણી બધી વસ્તુઓના નિયમો અને ભાવ બદલાયા છે. એસબીઆઈએ જાહેર કર્યું હતું કે તેના તમામ બેન્ક ખાતા ધારકોએ પાનકાર્ડને…
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જાેષીએ ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા આદેશ કર્યો છે, જેને પગલે જૂનાગઢ જિલ્લામાં પણ આજ ગુરૂવાર તા.ર સપ્ટેમ્બરથી…
ગુજરાત રાજ્યની ખાનગી સોસાયટીઓ, વસાહતો તથા ફલેટ્સમાં વિવિધ કામો માટે સરકાર દ્વારા હાલમાં સરકારી ગ્રાન્ટ ફાળવવાની સાથે ર૦ ટકા લોકફાળો આપવાનો થતો હોય છે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો,…
કોડીનાર તાલુકાના પાવટી ગામે મહિલાનું મૃત્યુ બીમારીથી નહીં પણ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલતા આ અંગે મૃતક યુવતીના ભાઈએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિએ જ મર્ડર કર્યાની ફરિયાદ…
મેંદરડાનાં ધનપાના ઢોરે રહેતા દેવશીભાઈ રાજાભાઈ રાઠોડ વકાતરએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખીજડીયા ગામ ચીકુબા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોવિંદભાઈ જીવાભાઈ ધોરાજીયાની વાડી આવેલી છે. અને જયાં…
ઘણા પંજાબી પુરૂષો આઇએલટી પરીક્ષા ક્લિયર કરી શકતાં નથી અને તેના વગર તેમને આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટીઓમાં અરજી કરવાની તક મળતી નથી. આથી જાે તેઓ વિદેશમાં સેટલ થવા માગતાં હોય તો પશ્ચિમના…