દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંનિષ્ઠ નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, અહીંના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ…
ગુજરાત રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની શાખાઓએ કોવિડના નિયમો પ્રમાણે વરસાદના વરતારાના વિરોધમાં સુત્રોચ્ચાર, વરતારાની હોળી, આગાહીઓનું ઉઠમણું–બેસણું રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આગાહીકારોને જેલ ભેગા કરવાની માંગ કરી…
જૂનાગઢમાં પ્રેરણા સ્કિન કિલનિકને આજે ૩ વર્ષ પુરા ગયા છે ત્યારે પુજાબેન ટાંકને અભિનંનદનની વર્ષ થઈ રહી છે. “હે ભગવાન, હું માગું એ નહીં. તું આપે એ જ યોગ્ય”ના આ…
ગઈકાલે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો નિર્ણય લઈ અનલોકની શરૂઆત કરી છે જે અંતર્ગત જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી મોટાભાગનાં વેપાર-ધંધા અને રોજગારીનાં ક્ષેત્ર ખુલવા પામેલ છે. રાજયની આમ જનતાનું…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૪૩, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૮…
કુદરતની મરજી વિના પાંદડું પણ હલી શકતું નથી અને હજારો લોકોની જયાં આજે પણ પરમકૃપાળુ પરમાત્મા સાથે શ્રધ્ધા જાેડાયેલી છે અને તેવા આપણા આ દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની થપાટ…
કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૧૯ કેસો નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં ૧૨,…
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હોય આકરી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. એમાં પણ સોમવારે ૬ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરિણામે ગરમ…