માણાવદર તલાુકાનાં સરદારગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૭૯,પ૪૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા. ૮૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…
ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. આ અંગે વડીયાના પ્રફુલભાઈ દુર્લભજીભાઈ રાવરાણી (ઉ.વ. પ૦)એ પોલીસમાં જાહેરાત કરી છે. આ કામના મરણજનાર તથા ફરિયાદી મોટરસાયકલ લઈને જતા હતા…
જૂનાગઢ સહીત ર૦ શહેરોમાં ૮ કોર્પોરેશનોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દ્વારા નાઈટ કર્ફયુ અમલી બનાવાયો છે. ગઈકાલ તા. ૭ એપ્રીલથી રાત્રીનાં ૮ વાગ્યાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ…
જૂનાગઢ શહેર અને પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહયું હોય જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢની કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે. આજે નવા ૪૩ કેસ નોંધાયા,…
જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ઉંચે જઈ રહેલ છે અને આકરી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો આકરી…
ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ…
ઉનાનાં ખજુદ્રા ગામની અંદર ત્રીજી વખત કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કુલ ૩૨ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે…
વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રીના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનીક…