વિસાવદરનાં નાની પીંડાખાઈ ગામનાં મનસુખભાઈ માવજીભાઈ ગોધાણી (ઉવ.પ૮)એ પ્રકાશ બાલાભાઈ ભરવાડ રહે.ભલગામ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના મોટાભાઈ કેશુભાઈ તથા તેમની પત્ની કાંતાબેન પોતાની…
વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં કાળુભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉવ.૬પ) એ શૈલેષ ભીખાભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી ફરીયાદીનાં ઘરમાં ચોરી કરવાનાં ઈરાદે પ્રવેશ કરી અને મુંઢમાર મારી…
જૂનાગઢના દાણાપીઠનાં વેપારીઓ દ્વારા મજુરી પ્રશ્ને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને જેને લઈને દાણાપીઠમાં વેપારીઓએ પણ બંધ પાળ્યો હતો. દરમ્યાન આ પ્રશ્ને અગ્રણી વેપારી રાજુભાઈ જાેબનપુત્રાની દુકાને આજે એક મિટીંગ…
સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરિણામે સોનું ૭ મહિનામાં લગભગ ૧૧૫૦૦ રૂપિયા સસ્તુ થયું છે. ઓગષ્ટમાં સોનું ૫૬,૨૦૦ રૂપિયા/૧૦ ગ્રામે પહોંચ્યું હતું, જે ૨ માર્ચે ૪૪,૭૬૦ રૂપિયા…
જંગલનાં રાજા સિંહ, વનરાજ, કે સાવજ સહિતના નામોથી જેને આપણે ઓળખીયે છીએ અને આ વનરાજને નિહાળવા માટે દુર-દુરથી ટુરીસ્ટો આવે છે અને આ ટુરીસ્ટોને આકર્ષવા માટે સફારી પાર્ક સહિતની સુવિધાઓ…
જૂનાગઢ જિલ્લાના પોલીસના જવાનો અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરીના સભા ખાતે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો. આ વેક્સીનેશન દરમ્યાન કોઇને પણ આડઅસર થઇ ન હતી.…
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા સંત શિરોમણી જલારામબાપાનું મંદિરધામ ભકતજનો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. જલારામ ભકિતધામના મેનેજીંગ ટ્રસ્ટી પ્રોફેસર પી.બી.ઉનડકટ અને તેમની ટીમ દ્વારા ભકતજનો દ્વારા અવાર-નવાર…
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું. તેમને વિરમગામ ખાતે રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે નિરીક્ષણ દરમ્યાન…