Author Abhijeet Upadhyay

Breaking News
0

મેંદરડાનાં ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સ્થળની ૧ કિલોમીટરના ચેપગ્રસ્ત વિસ્તાર ઉપર ૬૦ દિવસ સુધી પ્રતિબંધ

મેંદરડા તાલુકાના ખડપીપળી ખાતેથી મળેલા મૃત તેતરના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં આ તેતર બર્ડ ફ્લુનાં સંક્રમણથી મર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી જિલ્લા કલેક્ટર જૂનાગઢ દ્વારા ખડપીપળી…

Breaking News
0

જૂનાગઢમાં વણિક સોશ્યલ ગૃપ દ્વારા વણિક નવનાથ મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ

વણિક સોશ્યલ ગૃપ દ્વારા જૂનાગઢમાં વણિક નવનાંતનાં મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વણિક સમાજનાં ૧૯૯રથી સામાજીક કાર્ય કરતી સંસ્થા દ્વારા  છેલ્લા પાંચ વર્ષથી દાપંત્ય મેરેજ બ્યુરો વિનામૂલ્યે ચલાવવામાં…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્મશાનગૃહ મરણ પથારીએ!

જૂનાગઢ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયા ગત મંગળવારે વહેલી સવારે પોતાના પિતરાઈ બહેનની અંતિમ યાત્રામાં જૂનાગઢના વિદ્યુત સ્મશાનની અંદર જતાં ં સોનાપુરના ત્રણ વિદ્યુત સ્મશાનની ભઠ્ઠીઓ બંધ…

Breaking News
0

જૂનાગઢ સરદારપરા પ્રાથમિક શાળામાં ર૬મી જાન્યુઆરીની સાદગીપૂર્વક ઉજવણી

જૂનાગઢ સરદારપરા પ્રાથમિક શાળામાં ર૬મી જાન્યુઆરીની સાદગીપૂર્વક ઉજવણી કોરોનાની મહામારીનાં કારણે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓની ગેરહાજરી વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ્‌ પ્રસંગે સરદારપરાનાં બુઝુર્ગ કનકરકાય પુરોહીત દ્વારા ધ્વજવંદન…

Breaking News
0

પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ત્રણ શખ્સોને ઝડપી લીધા

જૂનાગઢમા પેરોલ ફર્લો સ્કવોડે વધુ ૩ ફરાર આરોપીને ઝડપી પાડયા છે. જેલમાંથી જમીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે રેન્જ ડીઆઈડી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ…

Breaking News
0

બિલખા : સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

રણછોડદાસ આશ્રમનાં સહયોગથી બિલખા ખાતે મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા ખાતે નેત્રયજ્ઞનું આયોજન તા. ૩૦-૧-ર૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ર દરમ્યાન કરવામાં આવેલ છે. નેત્રયજ્ઞની સાથે એકયુપ્રેસર અને…

Breaking News
0

ચોરવાડ : મોટર સાયકલ ઉપરથી પડી જતાં આધેડનું મોત

ચોરવાડથી ખેરા ગામ તરફ જતાં પરેશભાઈ વાસણ મોટર સાયકલ નં. જીજે-૧૧-બીસી પપર૩ લઈને જતાં હતાં ત્યારે પરેશભાઈનાં પિતા ગોવિંદભાઈ વીરાભાઈ વાસણ (ઉ.વ. પ૮) મોટર સાયકલ ઉપરથી પડી જતાં મૃત્યું નિપજયું…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, ૧૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢનાં જાણિતા કવિશ્રી દાદબાપુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત

જૂનાગઢના નગરજનોનાં હૈયામાં ખુશીની લહેર દોડી જાય અને હર્ષની લાગણી ઉદભવે એવા ગુડ ન્યુઝ ફરી એકવાર પ્રાપ્ત થયાં છે. જી.હા… જૂનાગઢનાં નામાંકીત અને સુપ્રસિધ્ધ કવિ દાદબાપુને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી…

Breaking News
0

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ સુખનાથ ચોક ખાતે યોજાયો

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા સાથે રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા…

1 718 719 720 721 722 1,278