Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં એમ.જી.રોડને એક મહિના માટે બંધ કરવાના નિર્ણય સામે વેપારીઓનો આક્રોશ

જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૪ર દિવસથી લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગત સોમવારથી થોડી ઘણી છુટ મળતા અને જૂનાગઢનો ગ્રીનઝોનમાં સમાવેશ થયો હોય તેનાં કારણે વેપાર-ધંધા-રોજગાર માટે વેપારીઓને અને ધંધાર્થીઓને સમય…

Breaking News
0

જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ૧રપ૦ શ્રમીકો સાથે પ્રથમ ટ્રેન રવાના થઈ

નાના-મોટા કે ગરીબ તવંગરને ઘરની યાદ આવે ત્યારે ઘરે પહોંચે પછી જ પોતીકા લોકોને મળવાથી શાંતીનો અનુભવ થાય છે. એટલે જ કહ્યું છે કે પૃથ્વીનો છેડો ઘર. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન…

Breaking News
0

માણાવદરમાં વેપારીના ઘરમાંથી પાન, માવા, સોપારી, તમાકુંનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

માણાવદરમાં પોલીસે મધ્યરાત્રીનાં એક વેપારીનાં ઘરમાં રેડ કરીને રૂ.૧૧.પ૪ લાખથી વધુની કિંમતનો પાન, માવા, સોપારી, તમાકુંનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડયો હતો. માણાવદરનાં પીએસઆઈ આંબલીયા અને સ્ટાફે બહારપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ…

Breaking News
0

કોડીનારમાં અમદાવાદથી આવેલ યુવાનને કોરોનો પોઝીટીવ આવતા તંત્ર એલર્ટ

ગીર-સોમનાથ જીલ્લો કોરોના મુકત થયાના સાત દિવસ બાદ ફરી જીલ્લાના કોડીનાર ખાતે અમદાવાદથી આવેલ એક પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવતા ગિર સોમનાથ જીલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર ફરી દોડતું થયેલ છે. કોરોના…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા પોલીસ કર્મીઓ માટે પીપીઈ કિટ પૂરી પડાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસની સારવાર માટે સાળંગપુર સ્વામીનારાયણ મંદિરે ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સાવચેતી…

Breaking News
0

નોટબંધીથી તમાકુ બંધી સુધીની યાત્રા : લોકડાઉન હટયા પછી ઘરખર્ચ કરતા વ્યસનનો ખર્ચ ડબલ થઈ જશે ?

મોત આવે તે પહેલા જ મરી જવાની કળા ધરાવતા કલાકારોથી દેશ ભરપુર ભર્યો છે. આપણી બદનસીબી છે કે આ પ્રકારનાં કલાકારોની સલાહ, સૂચના અને આદેશ પ્રમાણે જીવવાનું છે. મચ્છર ગાલ…

Breaking News
0

જૂનાગઢ એસ.ટી. વિભાગની પ૦ બસોને સુરત માટે ફાળવાઈ

લોકડાઉનની સ્થિતિમાં અનેક શહેરોમાં બહારગામથી આવેલા પરપ્રાંતિયો તેમજ ફસાયેલાં શ્રમિકોને તેમનાં માદરે વતન જવા માટે ભારે ઉહાપોહ મચ્યા બાદ સરકારી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકારનાં આદેશ અનુસાર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા જેલમાં જેલ સહાયકને કાચા કામનાં કેદીએ મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક મૌલિકસિંહ ડી.ડોડીયાએ ધાનાભાઈ દેવરાજભાઈ રબારી કાચા કામનાં કેદી હાલ જીલ્લા જેલ જૂનાગઢવાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી પોતાની ફરજ ઉપર હાજર હતા તે…

Breaking News
0

માણાવદરમાં પાન-બીડી માટે પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત

માણાવદર પંથકમાં હાલ લોકડાઉનની સ્થિતિમાં પાન, માવા, તમાકુ ધંધાર્થીઓ પાસે દુકાનો ખોલાવી માલ કઢાવ્યાનાં આક્ષેપો થઈ રહયા છે. પાન, માવા, તમાકુનો માલ સામાન બળજબરીથી તમામ શામ, દામ, દંડ, ભેદની નીતિ…

Breaking News
0

ભેંસાણ ગામે અન્ય રાજય/જીલ્લામાંથી આવતા લોકોએ ગ્રામ પંચાયતનાં રજીસ્ટરમાં નોંધ કરાવવી ફરજીયાત

ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા જાહેરનામુ બહાર પાડી ભેંસાણ ગામનાં તમામ ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે ભેંસાણ ગામે અન્ય રાજય અથવા જીલ્લામાંથી આવતા લોકો માટે ગ્રામ પંચાયતે રજીસ્ટરમાં નોંધ કરવી…