લોકડાઉન અને કોરોના બાદ લાંબા સમય પછી શરૂ થયેલી રાજકોટ એરપોર્ટને જાેડતી વિમાની સેવામાં ધીરેધીરે સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજકોટથી મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી અને હૈદરાબાદની સાત ફલાઈટ આવન-જાવન…
કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે માંગ કરી…
હાલ પેટ્રોલ ઉપર તેની મૂળ કિંમત કરતા પણ ઘણો વધુ ટેકસ લેવામાં આવે છે, જેને રાજય તેમજ કેન્દ્ર એમ બંને સરકાર ટેકસ વસૂલેછે. પેટ્રોલ ઉપર લાગતા વિવિધ ટેકસ અને સેસને…
એચડીએફસી બેંકે હોમલોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જે ૪ માર્ચ ર૦ર૧થી લાગું થશે. આ ઘટાડા બાદ હોમ લોનનો નીચામાં નીચો વ્યાજ દર ૬.૭પ ટકા થઈ જશે. ઘટાડોનો લાભ એચડીએફસીનાં તમામ…
ઉના મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં કામ કરતા પિટિશન રાઈટર અને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા મનીષ ગોહિલ નામના યુવકની ચાચકવડ ગામની સરકારી વાવમાંથી લાશ મળી આવી હતી. શિક્ષક સોસાયટીમાં રહેતા અને પરિવારમાં…
મુંબઈમાં અભ્યાસ કરતા અને સુરત રહેતા યશ ભરતભાઇ સેદાણી ર૧ વર્ષની નાની ઉંમરમાં પ્રથમ પ્રયત્ને ફાઈનલી પરીક્ષામાં સીએ તો થઈ ગયો પણ તેના સીએ ફાઇનલના જ પુસ્તકો અધધ યસની ઉંચાઈ…
કેશોદ શહેરમાં તા.૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ,…
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને દાનવીર નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-૧૯ વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ,…