ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરોનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક ર્નિણય મુજબ જાે કોઈ વ્યક્તિ…
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગયા મહિને કહ્યું હતું કે, તેમની પાર્ટી આગામી બે વર્ષમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે. આ બધા…
ઝુંપડપટ્ટી પરિષદ, જૂનાગઢના પ્રમુખ લાખાભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે કે, સાડા ચાર માસ જેટલો સમય વિતવા છતાં ઝુંપડપટ્ટીમાં વસ્તા લોકોનો હજુ સુધી ઘરવેરો લેવામાં આવેલ તથી. ર૦૩૩ જેટલા કુટુંબોએ પૈસા…
જૂનાગઢનાં દોલતપરા ખાતે રહેતા ધીરૂભાઈ વરજાંગભાઈ જાેરીયા (ઉ.વ.૪૦) ધંધો મજુરી દેવકારખાનામાં વાળાએ મીતભાઈ ભડેલીયા તથા તેના મીત્ર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીઓએ કહેલ કે શેઠ પાસે…
બામણાસા ઘેડનાં ભીમશીભાઈ જગમાલભાઈ બોરખતરીયા (ઉ.વ.૪૩) કોઈપણ કારણોસર પોતાની મેળે વેરાવળ તરફથી આવતી ટ્રેન સામે કોયલી ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર કુદી જતા ટ્રેન હેઠળ કપાઈ જતા તેનું મૃત્યુ થયું…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…
જૂનાગઢ શહેરમાં આવેલી બહાઉદીન કોલેજ ખાતે આજે સવારથી ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયાં પક્ષનો વિજય થશે તે જાણવાની લોકોમાં ઈંતેજારી જાેવા મળી રહી છે.…
જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠક તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર થઈ રહયુંં છે. આજે જૂનાગઢનાં બહાઉદીન કોલેજ ખાતે મતગણતરી સેન્ટર તેમજ વિવિધ તાલુકાનાં…