જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાંથી મ્ડ્ઢજીની ડિગ્રી ધરાવતા ડેન્ટિસ્ટ ડો. મયુરીબેન રેણુકા હવે કાયમી ડોક્ટર તરીકે જૂનાગઢની પ્રથમ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી “ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ” ખાતે કાયમી ડોક્ટર તરીકે સેવા આપશે. જયારે…
જૂનાગઢ શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર હવે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જૂનાગઢ શહેરના કાળવાના કાંઠે આવેલ ખાડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ રેન્જના નાયબ…
સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢ દ્વારા ફુલ સ્કેપ ચોપડા બનાવી તેનું વિમોચન અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ ભાગચંદ સુખવાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા…
ભગવાન મહાવીરનો અદ્દભૂત અને ગંભીર ઉપદેશ જે ગ્રંથોમાં સમાયેલો અને સચવાયેલો છે તેને ‘આગમ’ કહેવાય છે. હાલના સમયમાં આવા ‘૪પ’ આગમો ઉપલબ્ધ છે. આ આગમોમાં સૌથી પહેલું આગમ એટલે આચારાંગ…
ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિના બહેનોએ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ધોરાજીની વિશિષ્ટ કાર્યો કરતી મહિલાઓનું સન્માન કર્યું હતું. તેમના ઘરે અથવા તો કાર્યક્ષેત્રે જઈ તેમનું કુમકુમ તિલકથી…
માંગરોળનું ઐતિહાસિક ધર્મ સ્થાન એવા શ્રી માનદાસબાપુની મઢી શ્રી રામદેવજી મહારાજનાં મંદિર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી…
હિંદના ‘બુલબુલ’, ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦ પંક્તિઓ કાવ્યરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષા દરમ્યાન ૧૪ એપ્રિલના રોજથી રમઝાન માસ શરૂ થતો હોવાથી તેમજ ૧૪ મેના રોજ…