જૂનાગઢ જિલ્લામાં ઔર્ગેનિક પાકોનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને લોકોને પણ સારી અને ગુણવતાવાળી ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈએમએ હોલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરનાં લોકોને કોરોના વેકસીન આપવાનો આજે પ્રારંભ કરવામાં આવેલ છે. મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમના ધર્મપત્નીને પણ વેકસીન આપવામાં આવી…
ગીર-સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ૮૧૬ જેટલા મતદાન મથકો ઉપર ગઈકાલે મતદાન યોજાયેલ હતું અને જીલ્લા પંચાયતની ર૮ બેઠકો તથા છ તાલુકા પંચાયતની ૧ર૮ બેઠકો ઉપર સરેરાશ ૬પ.૮ર ટકા અને…
કેશોદ નગરપાલીકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના ૧૭ બુથ સામાન્ય, ર૭ સંવેદનશીલ, ૧૪ અતિ સંવેદનશીલ એમ કુલ પ૮ બુથ ઉપર મતદાન યોજાયું હતું. ૧૦પ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું…
રાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની જવાબદારી છે. આ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાત…
જૂનાગઢ શહેરમાં રવિવારના બપોરના સમયે ઇવનગર વિસ્તારમાં દલિત સમાજના આગેવાન ભરતભાઈને જ્ઞાતિ વિરૂધ્ધ હડધૂત કરી પટેલ સમાજના પ્રવીણભાઈ ભૂત દ્વારા માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલાને લઈને આઠ…
જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામના ૯૩ વર્ષીય બાવનજીબાપા પોકિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ સમાન દરેક ચૂંટણીમાં તે…