૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૯ બેઠક જીતી હતી. જાેકે, એક બેઠક પર…
ઉના તાલુકામાં બે વર્ષ પહેલા થયેલ સોના-ચાંદીના લૂંટના ગુનાના બે વધુ આરોપીને પોલીસે પકડી પાડેલ છે અને બન્નેની એક દિવસની રીમાન્ડ મંજુર થઈ છે. ઉના તાલુકાના રેવદ ગામે ૨૦૧૯માં સોના-ચાંદીના…
વંથલી ખાતે નગરપાલિકાના માજી પ્રમુખ સામે ધમકી આપવા અંગેની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર…
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા વિનોદભાઈ વૃજલાલ ભાડજા (ઉ.વ.પ૭) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.…
જૂનાગઢ જીલ્લા પંચયતની રર મેંદરડા બેઠક ઉપર એનસીપીનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નારણભાઈ અખેડને તેમના મત વિસ્તારમાંથી એનસીપીના ઉમેદવાર નારણભાઈ અખેડને પ્રચંડ અને ભારે આવકાર મળી રહયો છે. ઠેર-ઠેર…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૧૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૨,…