ગીરગઢડા તાલુકાના જાખીયા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર સામસામે અથડાતાં બાઈકનો ભુક્કો થઈ ગયો હતો અને બાઈક ચાલક યુવાનને હાથ પગ અને માથાના…
વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે કાલે તા.૨૦ને શનિવારે રોજ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોય માતાજીના ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ…
કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના ૭૦ જેટલા…
શિવાજી ભોંસલે, જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા, માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ ના મહારાષ્ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્વી પુત્ર રત્ન અવતર્યો અને એ પુત્રએ…
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ બિનહરીફ થતા હોવાની જાહેરાતો કરે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ટાણે વિસાવદર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો…
જૂનાગઢ મનપાની પેટાચૂંટણી આડે ગણતરીનાં કલાકો જ બાકી છે. ત્યારે વોર્ડ નં.૧પ અને ૬ ની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી…
જૂનાગઢ જીલ્લા પંચાયત અને વિવિધ ૯ તાલુક પંચાયતની ચૂંટણીનો રંગ ધીમે – ધીમે જામતો જાય છે અને ઉમેદવારોને માટેનાં પ્રચાર કાર્ય વેગવાન બની રહયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ…
સૌરાષ્ટ્રના લોકો માટે નાથદ્વારા જવા દર્શનાર્થીઓને હવે ટ્રેનની સેવાનો લાભ મળશે. ૨૩ ફેબ્રુઆરીથી ઓખાથી ટ્રેન ઉપડશે અને તે નાથદ્વારા સુધી જશે. જ્યારે વેરાવળથી બાંદ્રા સ્પેશિયલ ટ્રેન ફાળવવામાં આવી છે. આમ…